કંવર યાત્રાને લઈને પશ્ચિમ યુપી પર સીએમ યોગીની ચાંપતી નજર છે. જેને લઈને સીએમ યોગીએ કાવડ યાત્રાની તૈયારીની કમાન બે વરિષ્ઠ અધિકારીઓને આપી છે. ડીજીપી વિજય કુમાર અને એસીએસ હોમ સંજય પ્રસાદ આજે મેરઠ આવશે. તેઓ મેરઠના સિદ્ધપીઠ અઘધનાથ મંદિરમાં જલાભિષેક કરશે અને કમિશનરેટમાં કંવર યાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજશે. જેમાં પાંચ સર્કલના અધિકારીઓ જોડાશે.
Sunday, May 19