Gyanpith Award: મહાન ફિલ્મ નિર્માતા અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પુરસ્કારથી સંબંધિત પસંદગી પેનલે જણાવ્યું કે ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને વર્ષ 2023ના જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.
Monday, May 6