મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવમાં કહ્યું કે જો શિવસૈનિકો મારાથી નારાજ છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. જો મેં ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો હોય તો હું આ ખુરશીને લાયક નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે હું શિવસેનાના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું. તેમણે કહ્યું કે મને સત્તા પ્રત્યે કોઈ લગાવ નથી.
સીએમ ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઈવ દ્વારા મહારાષ્ટ્રની જનતાને સંબોધિત કરી રહ્યા છે.