કોરોના વાયરસ મહાસંકટ વચ્ચે સતત લગાવવામાં આવેલા લોકડાઉનમાં સામુહિક સભાઓ પર પ્રતિબંધ છતાં બાંગ્લાદેશનાં બ્રાહ્મણબારિયામાં એક ધાર્મિક નેતા મૌલાના જુબેર અહેમદ અંસારીનાં જનાજામાં હજારો લોકો એકઠા થયા. દેશનાં જગવિખ્યાત લેખિકા તસ્લિમા નસરીને ટ્વીટ પર ભડાસ કાઢતા લખ્યું બેવકુફ સરકારે આ બેવકુફ લોકોને રોકવાનાં પ્રયાસો પણ નથી કર્યા. તસ્લીમા નસરીને ટ્વીટ કર્યું લોકડાઉનમાં સામુહિક સભાઓ પર પણ પ્રતિબંધ છતાં બાંગ્લાદેશનાં બ્રાહ્મણબારીયામાં એક ધાર્મિક નેતા મૌલાના ઝુબેર અહેમદ અંસારીનાં જનાજામાં 50 હજાર લોકો એકઠા થયા.
Friday, May 3