બિહારમાંથી એક હ્રદયદ્ગાવક દુર્ધટના સામે આવી છે, જેમાં બિહારથી- જમ્મુકાશ્મીર તરફ જતી ટ્રક અચનાક પલટી ખાઇ જતા ટ્રકમાં સવાર 16 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યો હતા અને કેટલાક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા ઘટના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી ઘટનાની જાણ સ્થાનિક પોલીસે થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો
આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે ખસેડાયો છે. અને રેસ્કયુની કામગીરી ચાલી રહી છે સમ્રગ ઘટના સ્થળને કોર્ડન કરવામાં આવી છે. અને અક્સ્માતનું કારણ જાણવામાં આવી રહ્યો છે.
ટ્રક ચાલક ટ્રક કેટલાને ઝડપી દોડવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં એવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે કે ટ્રક ચાલકને ઝોકો આવતા ટ્રકના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના પગલે ટ્રક પલટી ખાઇ જતા મોતને ભેટ્યા છે.