શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યુ કે જેમણે જન્મ લીધો છે તેમનુ મૃત્યુ નિશ્ચિત છે. તમે ક્યાં જન્મ લોછો તમે કેવા છવો તેમણે કેવા કર્મ કર્યા છે. તમે કોણ છવો શું કરો છો તેનાથી કોઇ ફર્ક નથી પડતો તે મોતના પથ પર આગળ જ વધે છે. ત્યારે ગુરૂઓ અને ઋષિયોએ મૃત્યુ પહેલા તેમના લક્ષણો લખવામાં આવ્યા હતા.
લક્ષણોઃ-
જો ચામડીનો રંગ પીળો, સફેદ, અથવા હલકો લાલ રહેતો હોય તો વ્યક્તિ 6 મહીનાની અંદર મરી જાય છે.
જો કોઇ વ્યક્તિના શરીર માંથી લાશની વાસ આવે તો તેનું 15 દિવસમાં મોત થઇ શકે છે
જો કોઇ વ્યક્તિનો દાબો હાથ સતત સાત દિવસ સુધી દુખે તો તે 1 મહીનામાં મરી શકે છે
મોટા અવાજથી જો ના સંભળાય તો તેમનું જલદી મોત થઇ શકે છે
કોઇ કારણ વગર આંખ માંથી આંસુ આવે અને તો તે દીવસ પુરો થાય તે પહેલા મરી શકે છે.