દેશમાં આજથી ‘આઝાદી કે અમૃત મહોત્સવ ટુ ગોલ્ડન ઈન્ડિયા’ કાર્યક્રમ શરૂ થયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો બ્રહ્મા કુમારી ના કાર્યક્રમ માં પીએમ મોદીએ સંબોધન કર્યું આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારીઓ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત વર્ષભરના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ પહેલા 30 થી વધુ અભિયાનો અને 15,000 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પીએમ મોદીએ
કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાને બટન દબાવીને બ્રહ્મા કુમારીની સાત પહેલને લીલી ઝંડી આપી હતી. તેમાં મેરા ભારત સ્વસ્થ ભારત, આત્મનિર્ભર ભારત: આત્મનિર્ભર ખેડૂતો, ‘મહિલા: ભારતના ધ્વજ ધારકો’ અનડિસ્કવર્ડ ઈન્ડિયા સાયકલ રેલી, યુનાઈટેડ ઈન્ડિયા મોટર બાઈક અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાનનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી રેઝ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત ગીત પણ રજૂ કરવામાં આવ્યા અને રાષ્ટિય જ આપણું અસ્તિત્વ : પીએમ મોદી ગમે તેવોતેવો સમય આવે પણ ભારત પોતાના મૂળ સ્વભાવને છોડતો નથી