નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહેલી તપાસના સંદર્ભમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે નિવેદન આપ્યું છે. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ડરવાના નથી. તેઓ જે કરવા માગે છે તે કરો. અમને કોઈ પરવા નથી. તે અમારા પર દબાણ કરીને અમને ચૂપ કરી શકતા નથી. તેમણે કહ્યું કે અમારું કામ લોકતંત્ર બચાવવાનું છે.
Monday, May 13