- લોકસભા ચૂંટણીના અનુસંધાને ઈલેક્શન કમિશનની પત્રકાર પરિષદ
- ચીફ ઈલેક્શન કમિશર સુનીલ અરોરા આપી રહ્યા છે ચૂંટણીના નિયમોની માહિતી
- દેશમાં 10 લાખ પૂલીંગ સ્ટેશન
- આજથી આચારસંહિતા લાગૂ કરાઈ
- આચારસંહિતાનાં ભંગ બદલ થશે કાર્યવાહી
- તહેવારો અને મોસમનો વિચાર કરવામાં આવ્યો છે.
- ઉમેદવાર સોંગદનામુ નહીં કરે તો ફોર્મ રદ્દ
- રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
- પર્યાવરણને નુકશાન થાય તેવા મટીરીયલનો ઉપયોગ કરી શકાશે નહીં
- અપરાધી ગુના અંગે ઉમેદવારે અખબારોમાં આપવી પડશે જાહેરાત
- ઉમેદવાર જાહેરાત નહીં આપશે તો ઉમેદવારી પત્ર રદ્દ કરાશે
- રાજકીય પક્ષો અને રાજ્યના સચિવો સાથે ચર્ચા
- 90 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
- EVM અને VVPATનું ધ્યાન GPS સિસ્ટમથી રખાશે
- પાંચ વર્ષમાં પાંચ કરોડ મતદારોનો વધારો
- સંવેદનશીલ મતદાન મથકો પર સીઆરપીએફના જવાનો રહેશે તૈનાત
- ચૂંટણી પંચ એન્ડ્રોઈડ એપ બહાર પાડશે
- એપથી આચારસંહિતા ભંગની ફરીયાદ કરી શકાશે
- ઓળખપત્ર માટે 11 વિકલ્પો માન્ય રહેશે
- બૂથ પર વિકલાંગો માટે રહેશે વ્હીલચેરની સુવિધા
- સોશિયલ મીડિયામાં દરેક જાહેરાત માટે લેવી પડશે પરમીશન
- સોશિયલ મીડિયા પર પણ આચારસંહિતા લાગુ કરાઈ
- ફેસબૂક, ટવિટર અને ગૂગલ દ્વારા અપાઈ બાંહેધરી
- 1590 પર ઓળખ પત્રની જાણકારી મેળવી શકાશે
- 2019ની ચૂંટણી 9 તબક્કામાં યોજાશે
- 11મી એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી
- બીજા તબક્કાની ચૂંટણી 18મી એપ્રિલે
- ત્રીજા તબક્કાની ચૂંટણી 23 એપ્રિલે
- ચોથા તબક્કાની ચૂંટણી 29મી એપ્રિલે
- પાંચમા તબક્કાની ચૂંટણી છઠ્ઠી મેના રોજ
- છઠ્ઠા તબક્કાની ચૂંટણી 12મી મેનાં રોજ
- સાતમા તબક્કાની ચૂંટણી 19 મેનાં રોજ
Thursday, May 2