અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે . સુપ્રીમ કોર્ટે 2 કેસની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અદાણી હિંડનબર્ગ કેસની તપાસ સેબી પાસેથી એસઆઈટીને ટ્રાન્સફર કરવા માટે કોઈ આધાર નથી.
Monday, April 29