જો કે દરેક કામોને પુરૂષો અને મહિલાઓમાંં વહેંચી નાખવાનમાંં આવ્યુ છે. પણ આપણા સમાજમાંં મહિલાઓને ઘણા ખરા કામ કરવાની પરવાનગી આજે પણ નથી. આ કામોને ન કરવા માટે તેને સખ્ત નિર્દેશ કરવામાં આવે છે. એમાંનુ જ એક છે મહિલાઓને સ્માશન ઘાટ પર જવું. તેની પાછળ જો કે ઘણા કારણ છે, તમે તેને વૈજ્ઞાનિક કારણ કહી શકો કે પછી લોકો દ્રારા બનાવેલા નિયમો.
1. પણ શું તમે જાણો છો કે આવું કેમ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે કે આવુ કેમ પહેલું છે. તેઓ ખૂન ખરાબા, બાળવું, ભયાનક દ્રશ્ય વગેરે નથી જોઇ શકતી. માટે મહિલાઓને સ્માશનમાં અંતિમ સંસ્કાર માટે નથી લઇ જવામાં આવતી.
2. બીજું કારણ એ છે કે હિંદુ રિવાજના આધારે જેઓ અંતિમ સંસ્કાર કરવા માટે જાય છે તેઓનું મુંડન કરાવવું પડે છે. આ બધું મહિલાઓને નથી સુહાતું, માટે મહિલાઓને અંતિમ સંસ્કારમાં જવાની પરવાનગી નથી હોતી.
3. ત્રીજું કારણ એ છે કે યુવતીઓ કઠોર દિલની નથી હોતી અને કોઇ પોતાનું મર્યા બાદ ખુદને રોકી નથી શકતી, અને એવામાં સ્માશ્મ ઘાટ પર મહિલાઓનું રડવું મતલબ મરેલા વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી, માટે મહિલાઓને આ પ્રથામાં શામિલ કરવામાં નથી આવતી
4. ચોથું સૌથી મોટું કારણ એ છે કે મોટાભાગે અંતિમ સંસ્કાર બાદ પુરા ઘરની સફાઇ કરવામાં આવે છે, જેનાથી કોઇપણ નકારાત્મક શક્તિ ઘરમાં નથી રહી શકતી. ઘરની સાફસફાઇ તથા અમુક કામો માટે મહિલાઓને ઘરમાં જ રોકી લેવામાં આવે છે, માટે જ તેઓને અંતિમ સંસ્કારમાંં લઇ જવામાં નથી આવતી.