ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવનરી મેચ 17 જુલાઈ થી મેચ ચાલુ થશે.જે મેચ 13જુલાઈ મંગળવાર થી ચાલુ થવાની હતી એ નહિ થાય.શ્રીલંકા ની ટીમ માં કડક રીતે કવોરન્ટાઈન નું પાલન કરવા માં આવશે.કારણ કે તેમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનલિસ્ત જેટી નીરોસન કોરોના પોઝિટિવ આવ્યા હતા.આ નિર્ણય ખેલાડી ઓની સુરક્ષા ને ધ્યાન માં રાખીને લેવામાં આવ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી20
અને ત્રણ વનડે જે 13જુલાઈ થી રમાવાની હતી ભારતીય ટીમ જે શિખર ધવન ના આગેવાની નીચે શ્રીલંકા ના પ્રવાસે છે.
પણ બધા ખેલાડી નું સ્વાસ્થ્ય ધ્યાન માં રાખીને કડક રીતે કવોરન્ટાઈન નું પાલન કરવામાં આવશે અને આ શ્રેણી હવે 17જુલાઈ થી રમાવાની શરૂ થશે.
13જુલાઈ એ રમાવનારિ મેચ હવે 17જુલાઈ એ રમાસે એ જાણવા BCCI ના એક સિનિયર અધિકારી એ તપાસ કરી હતી.પણ આ નિર્ણય ખેલાડીઓ ને ધ્યાન માં રાખીને લેવામાં આવ્યો છે.જે શ્રીલંકા ક્રિકેટ એ જણાવ્યું હતું.
ટીમ શ્રીલંકા હમણાં જ ઇંગ્લેન્ડ જોડે શ્રેણી રમીને સ્વદેશ પરત ફરી છે.સ્વદેશ પરત ફરતા કોલંબો માં કવોરન્ટાઈન થયા પણ કવોરન્ટાઈન ના 48કલાક માં કોચ કોરોના પોઝિટિવ આવ્યા નું જાણવા મર્યું હતું.
અને તરત જ કોચ ફ્લાવર ને ટીમ ના સભ્યો થી અલગ કરી દેવામાં આવ્યા હતા.
આ વખતે જ સામેની ટીમ ઇંગ્લેન્ડ માં પણ કોરોના પોઝિટિવ કેસ 3 ખેલાડી અને 4સ્ટાફ માં જોવા મર્યો.જેથી ઇંગ્લેન્ડ ની રમાવનારી મેચ જે પાકિસ્તાન સામે હતી જેની 8શ્રેણી હતી તે માટે નવેસર થી ટીમ જાહેર કરવામાં આવી અને આવી મુસીબતો માં શ્રીલંકા ની ટીમ સાથે વધુ એક મુસીબત સર્જાઈ હતી.
સ્વદેશ પરત ફરતા શ્રીલંકા ની ટીમ જે વિમાન માં હતી તેની ઇંધણ ખલાસ થઈ ગયું હતું જેથી તેમને ભારત માં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.