કેન્દ્ર સરકાર ના નવા નોટો ની રાજનીતિ અને 500ને 1000 ની નોટ ને લઇ ગરીબ થી લઇ સામાન્ય પ્રજા પર પડી રહેલ મુશ્કેલી થી દેશ નું અર્થતંત્ર નીચું જઈ રહ્યું છે જેની સીધી અસર નાના-મોટા વેપારી ઓ થી લઇ ટ્રાંસપોર્ટ,જેવા બિઝનેસ માં જોવા મળી રહ્યું છે , જેમાં સૌથી મોટું નુકસાન ખેડૂતો ને પડી રહ્યું છે કારણ કે 500 અને 1000 ની નોટ ચાલી નહિ રહી ઉપર થી માર્કેટ માં નવી નોટો માંડમાંડ 50ટકા પોહચી છે અને દેશ ના વડાપ્રધાનએ આપેલ વચન 50દિવસ ની તકલીફ ના આજે 26દિવસ થઇ ગયા છે ત્યાંતો ગરીબ થી લઇ સામાન્ય પ્રજા ની મુશ્કેલી પુરી થવાનું નામ નથી લેતી બજાર માં ખરીદી ઓછી થતા વેપારીઓ પરેશાન બની ઉઠ્યા છે ત્યારે વલસાડ નું એક માત્ર શાકભાજી માર્કેટ માં જાણે ગ્રહાક વિનાનું બની ગયું હોય તેવું દેખાય આવે છે કારણ કે શાકભાજી માર્કેટ ની અંદર ખાલી 40ટકા જેટલીજ ખરીદી જોવા મળી રહી છે જેની સીધી અસર શાકભાજી ના વેપારીઓ ભોગવી રહ્યા છે જે વેપારી ઓ ખોટ ખાઈ ને પણ શાકભાજી વેચવા તૈયાર છે પરંતુ માર્કેટ માં ખરીદી ઓછી હોય જેથી આવા નાના-મોટા શાકભાજી ના વેપારીઓ ને રોજ-રોજ મોટું નુકસાન સહન કરવાનો વારો આવીરહ્યો છે ત્યારે ગ્રાહકો મોટી સંખ્યા માં ખરીદી માટે ઉમટે તેવી આશા હાલ વલસાડ શાકભાજી માર્કેટ માં દેખાઈ રહી છે
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.