આરબીઆઇ એ કંપનીઓ અને લોકો માટે ઋણ સસ્તું કરવાની જવાબદારી બેંકો ના માથે નાખી દીધી છે.આરબીઆઇ એ બુધવાર ના દિવસે જણાવ્યું હતું કે તેમને પોલિસી રેટ્સ માં અત્યાર સુધી માં જે ઘટાડો કાર્યો છે,તેટલો ઘટડાઓ બેન્ક દ્વારા કરવામાં આવ્યો નથી.
મોનીટરીંગ પોલિસી સ્ટેટમેન્ટ જાહેર કર્યા બાદ આરબીઆઇ ના ગવર્નર ઊર્જિત પટેલ એ લેન્ડિંગ રેટ્સ ઘટાડવાની ની જવાબદારી બેન્ક પર નાખી છે.તેમને મળીએ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે ‘લેન્ડિંગ રેટ્સ ઘટવાની આશા હજુ પણ છે કેમકે અમારી પોલિસી રેટ્સ જાન્યુઆરી 2015 થી હમણાં સુધી 80 થી 85 ટકા ઓછી થઇ ચુકી છે.’તેમને વધુ માં જણાવ્યું હતું કે તેમને બેંકો પાસે થી ઋણ ના ભાવ ઓછા થવાની આશા છે.બુધવારે આરબીઆઇ એ પોલિસી રાતેસ 6.25 ટકા સુધી યાથવત રાખ્યું.
તેમના આ નિવેદન થોડાક અઠવાડિયા પેહલા કેટલીક બેંકો એ પેહલા થી જ વ્યાજદર માં ઘટાડો કર્યો છે.એનસીએલઆર ના આંકડા ના આધારે કોઈ પણ બેન્ક તેની ગમે તે શાખા માંથી પોતાના ગ્રાહકો ને લોન આપે છે.એસબીઆઈ એ 1 જાન્યુઆરી ના દિવસે પોતાના એમસીએલઆર ના આધારે 90 પોઈન્ટ્સ થી ઘટાડી ને 8.90 ટકા કરી નાખ્યું છે.