વલસાડમાં ઉમિયા સોસીયલ ગ્રુપના અશોકભાઈ પટેલ ના માતૃ શ્રી ની 5મી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેન્દ્ર ખાતે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું, વલસાડ માં હાલ રક્ત ની અછત જણાઈ રહી હોય બ્લડ કેમ્પ ની જરૂરિયાત ને ધ્યાને લઇ આ સુંદર આયોજન કરાયું હતું. આમતો સામાંન્ય દિવસો માં 60 થી 70 બોટલની જરૂરિયાત હોય છે પણ હાલ લોકડાઉન હોવાના કારણે એકસિડેન્ટ જેવા કેસો ના હોય ત્યારે 30 થી 35 બોટલ ની જરૂર પડે છે જેના કારણે આજ રોજ ઉમિયા સોશ્યિલ ગ્રૂપ અને રક્તદાન કેન્દ્ર ના સયુંકત ઉપક્રમે મહારક્તદાન શિબીર નું આયોજન કરવામાં આવેલ છે, અશોક ભાઈ એ જણાવ્યું હતું વલસાડ માં હાલ ચાલી રહેલા લોકડાઉન સમયે રક્ત ની જરૂરિયાત ને પહોંચી વળવા આ સેવાકાર્ય નો વિચાર આવ્યો હતો. હાલ કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઈ સોશિયલ ડિઝટનિંગ વગરે બાબતો ધ્યાને લઇ રક્ત દાતાઓ એ રક્ત દાન કર્યું હતું .આ અગાઉ પણ સંસ્થા દ્વારા યોજાયેલ બ્લડ કેમ્પ માં 1000 થી પણ વધુ બોટલો એકત્ર કરી વલસાડ માં ઇતિહાસ રચ્યો હતો
બુધવાર, મે 7
Breaking
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો