આગામી ગણેશ ચતુર્થી ના ભાગ રૂપે વલસાડ પોલીસ અને સમાજ ના અગ્રણી સાથે તમામ આયજકો ભેગા મળી ડી.વાય.એસ.પી ઝાલા સી.ટી.પી.આઈ પરમાર, પાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, આર. એન.બી ઓફિસર, જી.ઈ.બી અધિકારી, ઇજનેર,અને મીડિયા સમકક્ષ મામલતદાર કચેરી ખાતે ગણેશ મૂર્તિ વિસર્જન અંગે ચર્ચા વિચારણા કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ ડી.વાય.એસ.પી દ્વારા તમામ આયજકો ને જરૂરી કાયદાકીય સૂચનો આપી તમામ મંડળો ના 5 સભ્યો પોતાના પરમીડ પર જવાબદારી પત્રક ભરી ડી.જે તથા તેમના મંડળ ના સભ્યો ની જવાબદારી સ્વીકારી કોઈ પણ જાતની બેદરકારી કે છેડતી ના બનાવ ન બને અને સાથે વહેલી તકે શાંતિમય વાતાવરણ માં બાપા નું વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થયા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે વોઇસ પલ્યુશન કાયદો ધ્યાન રાખી ડી.જે પર ચાલુ વર્ષે કોઈ પ્રતિબન્ધ અંગે સરકાર શ્રી તરફ થી કોઈ ચુચન મળ્યુંનથી પરંતુ આગળ જતાં જો કોઈ નિર્ણય આવે તો ડી.જે પર પ્રતિબંધ અંગે મિટિંગ માં વાત ઉછળતા મોટાભાગના આયજકો ચિંતા માં મુકાયા હતા , અને અમુક મંડળ ના સભ્યો ડી.વાય.એસ.પી સમક્ષ આ વોઇસ પોલિયુંસન કાયદો હાલના સમય માં અમલમાં ન મુકવા અપીલ કરી હતી, સાથે તમામ આયોજકો દ્વારા તેમને ક્રમ સહિત શિસતા નું પાલન થાય અને વેહલી તકે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થાય એવી બહેદારી આપી હતી, ત્યારે અંત માં ડી.વાય.એસ.પી ઝાલા સાહેબ દ્વારા તમામ આયજકો નું વિસર્જન કાર્ય સારી રીતે અને કાયદાકીય રીતે પાલન થાય અને વેહલી તકે પોલીસ ટિમ અને સમાજ માં સારો મેસેજ જાય એવા મંડળ નું ધ્યાન આપી એક થી ત્રણ કર્મ માં મંડળ ને ઇનામ આપવાનું નક્કી કરતા તમામ આયજકો માં ઉત્સાહ ની લાગણી જોવા મળી હતી,


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.