કૃષિ કાયદા ના વિરુદ્ધ માં દિલ્લી ની સીમા ની પર આંદોલન માં ઉભા ખેડૂતો ની આજે કેન્દ્ર સરકાર સાથે 8 મી વખત બેઠક થવા જઈ રહી છે.ખેડૂત નેતા અને કેન્દ્ર મંત્રી દિલ્લી ના વિજ્ઞાન ભવન માં બપોરે 2 વાગે મળશે.અત્યાર સુધી 7 વખત બેઠક થઇ ચુકી છે જેમાં કોઈ નિર્ણય થઇ શક્યો નથી. દિલ્લી ની સરહદો પર સખદ ઠંડી અને વરસાદ હોવા છતાં ત્યાં ઉભા રહેલા પ્રદર્શન કરવા વાળા લોકો એ ધમકી આપી છે જો નવા કૃષિ કાયદા ને પાછા લેવામાં નહિ આવે તો આંદોલન તેજ કરીશુ
કૃષિ મંત્રીએ રાજનાથ સાથે કરી બેઠક
ત્યાં બેઠક ના એ દિવસ પેહલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક કરી અને આ વર્તમાન સંકટ ના સમાધાન માટે ચર્ચા કરી સૂત્રો અનુસાર તેમને બધા જ રસ્તા વિશે ચર્ચા કરી લીધી છે અટલ જી ની સરકાર વખતે કૃષિ મંત્રી રહી ચૂકેલ રાજનાથ સિંહ પરદા પાછળ થી મહાનવ નો ભાગ ભજવે છે
નિર્ણય નહિ આવે તો આંદોલન તેજ કરવાની ચીમકી
વરસાદ ના લીધે ત્યાં પાણી ભરાઈ ગયું છે પણ આંદોલન કરી ઓ એ કહ્યું છે કે જયા સુધી અમારી શરતો મંજુર નહિ થાય ત્યાં સુધી અમેં અહીંયા થી જવાના નથી
બેઠક માં સકારાત્મક નિર્ણય ની આશા : તોમર
એક જાન્યુઆરી એ તોમર એ કીધું હતું કે સરકાર 4 જાન્યુઆરી એ ખેડૂતો સાથે ની બેઠક માં સાકરાત્મક નિર્ણય ની આશા રાખે છે પરંતુ હજી છેલ્લી નૂળકાટ હશે એવું ફાઇનલ નથી થયું જયારે પૂછ્યું ત્યારે એમને કહ્યું કે હું ફાઇનલ નથી કહી શકતો હું કોઈ જ્યોતિષ નથી હું આશા રાખું છે જે નિર્ણય આવશે એ દેશ અને ખેડૂતો ના હિત માટે જ હશે છેલ્લા અઠવાડિયા માં અંદોલનક કારીઓ એ કહ્યું હતું કે હવે અમારી વાત માનવામાં નહિ આવે તો અમે 26 જાન્યુઆરી એ ટ્રેકટર સાથે પરેડ કરતા કરતા દિલ્લી માં એન્ટ્રી લઈશુ