પ્રત્યાર્પણના નિયમો હેઠળ ન્યાયાધીશે કહ્યું હતું કે, ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી કેસમાં ભારત સરકારે રજૂ કર્યા તમામ પુરાવા સ્વીકારવામાં આવે છે. ભારત માટે આ મામલે જવાબ આપવા માટે એક કેસ છે. નીરવ મોદીએ પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને ડરાવે તે માટે કાવતરું ઘડ્યું હતું.
