વાશ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર માં જે આપણે ફર્નિચર લાવીએ છીએ તે આપણી સફળતા, બઢતી, ખુશીઓ લઇ ને આવે છે એટલે જ
-ફર્નિચર ઘરે વિચારી સમજી ને જ ઘરે લાવવું જોઈએ જેના થી ઘર માં સકારત્મક ઉર્જા રહે છે હવે ફર્નિચર કઈ દિશા માં રાખવું તે જોઈએ।
– ડ્રોઈંગરૂમ માં સોફાસેટ ને રાખવા માટે અથવા કોઈ સજાવટી ફર્નિચર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ – પચ્છિમ દિશા માં એટલે કે નીરુથી કોણ દિશા માં રાખવું શુભ છે
– ફર્નિચર નર દક્ષિણ – પચ્છિમ દિશા માં દીવાલ સાથે ચોટાંડી ને રાખવું જોઈએ એનાથી શુભ વસ્તુ ના શુભ પરિણામ મળે છે
– પરંતુ જો તમારા ઘર માં દશા દિશા આ દક્ષિણ – પચ્છિમ પ્રમાણે નથી તો પણ તમે ઉત્ત્રર – પૂર્વી દિશા માં દીવાલ ના તરફ સોફાસેટ કે ફર્નિચર રાખીયે શકીયે છે પણ ધ્યાન રહે કે આ દિશા માં ફર્નિચર રાખતા સમય દીવાલ થી ઓછા માં ઓછા 6 થી 8 ઇંચ ના દુરી પર રાખવું, આવું કરવા થી તમારા ઘર માં દિશા થી જોડાયેલી કોઈ વાસ્તુ દોષ નહિ આવે વાસ્તુશાસ્ત્ર ના નાના ઉપાયો તમારા ઘર નો માહોલ સુખ અને શુભ માં બદલી દેશે।