વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આજે PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, PM નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસમાં ચાર જનસભાને સંબોધશે. આ માટે ધરમપુર (વલસાડ), ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં રેલી કરશે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર થોડો સમય બાકી રહ્યો છે ત્યારે પ્રચારમાં વેગ લાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસ ગુજરાત આવી રહ્યા છે અને તેઓ બે દિવસ માટે જોરશોરથી પ્રચાર કરશે. આવતીકાલે પીએમ મોદીએ ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટમાં સભા કરી હતી તેમજ સોમવારને ૪ ડિસેમ્બરના રોજ ધરમપુર, ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં સભાઓ ગજાવશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.