આદિજાતિના લાભાર્થીઓની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લાભાર્થીને NSTFDC ની ફુડવાન યોજના હેઠળ લોન આપવાથી જીવન ધોરણ ઉંચ્ચું લાવી શકે. અને પગભર થઇ શકે.
કુલ ધિરાણ : રૂ.૭,૦૦,૦૦૦/-
૧. અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી
તકેદારીનું રજુ કરવાનું રહેશે. ૨. અરજદાર પાસે વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ હોવું જોઇશે..
૩. લાભાર્થીની કાટુમ્બિક આવક ગરીબી રેખા નીચેથી બેવડી કરતાં વધુ ના હોવી જોઇએ. ગ્રામીણ વિસ્તાર માટે૧૨૦૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે
રૂ. ૧૫૦૦૦૦/- થી વધારે નહિ હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.
ધિરાણ મર્યાદા
રૂ. ૭.૦૦ લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે.
આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના ૫ ટકાપ્રમાણે ભરવાનો રહે છે.
વ્યાજનો દર
વાર્ષિક ૬ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨.૫૦ટકા દંડનીય વ્યાજ ચુકવવવાનું રહેશે
૧. ૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઇ કરવાની રહેશે.
લોન પરત કરવાનો સમય ગાળો
૨. લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.
અરજી કોના દ્વારા મોલવી
આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોક્લવાની રહેશે.
અરજી મેળવવાનું સ્થળ
જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ
https://adijatinigam.gujarat.gov.in/
http://https// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.