છેલ્લા બે દિવસના વરસાદમાં લગભગ ડઝન જેટલા લોકોની મૌત થઇ ચુકી છે. જેમાંથી 2 લોકોની મૌત તિરુવલ્લમ અને બે લોકોની મૌત અલપુજ્જામાં થયી છે. કડિનમકુલમમાં એક રાહત શિવિર ખોલવામાં આવી છે. જ્યાં 10 પરિવારના 40 લોકોને શરણ આપવામાં આવી છે. મોટા ભાગના લોકોની મૌત નદીમાં આવેલા ઉફાન અથવા રસ્તામાં ઝાડ ઉખડી જવાને કારણે થયી છે. વરસાદને કારણે ઇડુક્કી, કોઝિકોડ, અલપુજ્જા, અને કુન્નર જેવા જિલ્લાઓમાં પાકને નુકશાન પહોંચ્યું છે. કેરળના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદનો ટ્રેન સંચાલન પર પણ અસર પડ્યો છે. રેલવે ટ્રેક પર ઝાડ પડવાથી યાતાયાત સુવિધા પણ પ્રભાવિત થયી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.