Love Rashifal: જાણો 12 રાશિઓ માટે પ્રેમ જીવન અને ઉપાય

Satya Day
1 Min Read

Love Rashifal શ્રાવણના બીજા દિવસે પ્રેમના આકાશમાં કયો રંગ છવાશે? 

Love Rashifal 12 જુલાઈ 2025, શ્રાવણ મહિનાનો બીજો દિવસ અને પહેલો શનિવાર. જાણો તમારા રાશિચક્ર અનુસાર પ્રેમ જીવનમાં શું લાવશે શનિવારનો આ શુભ દિવસ અને કેવી રીતે મેળવી શકો શિવજીના આશીર્વાદ.

મેષ:

  • પ્રેમમાં ટાળો ગુસ્સો, વધારશો સમજૂતી.
  • ઉપાય: નંદી મહારાજની પૂજા કરો.

વૃષભ:

  • પ્રેમમાં મતભેદ, મૌન રાખવું ફાયદાકારક.
  • ઉપાય: શિવલિંગ પર પાણી ચઢાવો.

 મિથુન:

  • પરિણીત જીવનમાં ભાવનાત્મક ચડાવ-ઉતાર.
  • ઉપાય: શિવ-પાર્વતીની જોડીને પૂજો.mithun.1.jpg

કર્ક:

  • જૂના દોસ્ત સાથે સંબંધો ફરી વધે.
  • ઉપાય: ઘરમાં શિવલિંગની સ્થાપના કરો.

સિંહ:

  • પ્રેમ માટે આજનો દિવસ અનુકૂળ.
  • ઉપાય: શિવ પરિવારને ભેટ અર્પણ કરો.

કન્યા:

  • અણબનાવમાં પ્રેમભર્યું સંવાદ કામ કરશે.
  • ઉપાય: 10 પ્રકારના ફૂલો શિવજીને અર્પણ કરો.tula

તુલા:

  • લગ્નજીવનમાં શાંતિ, એકત્ર શિવપૂજન શુભ.
  • ઉપાય: પાર્વતી માતાની ભક્તિ કરો.

 વૃશ્ચિક:

  • સંબંધોમાં મીઠાશ, નવા સંબંધો ઊંડા બને.
  • ઉપાય: શિવને મોસમ મુજબના ફળો અર્પણ કરો.

 ધન:

  • અણબનાવના સંકેતો, માફી આપો કે માફી માંગો.
  • ઉપાય: શિવલિંગ પર ફૂલો ચઢાવો.dhan rashi.jpg

મકર:

  • શંકા ટાળો, વિશ્વાસથી પ્રેમ મજબૂત બનાવો.
  • ઉપાય: શનિદેવની પૂજા કરો.

 કુંભ:

  • સામાન્ય દિવસ
  • ઉપાય: 10 પ્રકારના ફળ શિવલિંગ પર ચઢાવો.Kumbh.11.jpg

મીન:

  • પ્રેમી તરફથી પ્રપોઝલ આવી શકે છે.
  • ઉપાય: શિવલિંગ પર જળાભિષેક કરો.

 

Share This Article