નવી દિલ્લી તા 19 : છેલ્લા ઘણા સમય થી દેશ નાના વિવિધ ભાગો માંથી પકડાઈ રહેલી કેશ માં લખો અને કરોડ રૂપિયા ની રાશિ ને લઇ ને થોડા સમય માં સરકાર એક નવો નિર્ણય આપી શકે તેમ છે જેમાં ઘર માં કેટલા કેશ રાખી શકાય તેની લિમિટ નક્કી કરવામાં આવે તેમ છે મળતી માહિતી અનુસાર આ કેશ ની લિમિટ 15 લાખ સુધી ની હોઈ શકે છે આ પગલુ એટલા માટે જરૂરી છે કે ત્રણ વર્ષમાં આયકર વિભાગના દરોડામાં ૧પ૦૦ કરોડથી વધુ રોકડ રકમ જપ્ત થઇ છે. ૮મી નવેમ્બર બાદથી ૧૬મી ડિસે. સુધીમાં ૩૧૬ કરોડ જપ્ત થયા છે. આમાંથી ૮૦ ટકા નવી કરન્સી છે. આ પરથી જણાય છે કે લોકોએ જુની નોટ પર પ્રતિબંધ બાદ નવી નોટો જમા કરવાનુ શરૂ કર્યુ છે તેથી જરૂર છે કે, રોકડ રાખવાની એક સીમા નક્કી કરવામાં આવે. અત્રે ઉલ્લેલખનીય છે કે, કાળાનાણાં ધારકો ને પકડવા માટે સરકાર અવનવા પેતરા અપનાવી રહી છે પણ સાથે આવનારા દિવસો માં કાળાનાણાં ના દુષણ ને નાથવા માટે પણ સરકાર અત્યાર થી જ નિર્ણય લાદી રહી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.