Hanuman Chalisa: દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો, બગડી ગયેલા કામ બનશે
Hanuman Chalisa: હિન્દુ ધર્મમાં મંગળવારને ભગવાન હનુમાનજીની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. હનુમાન ચાલીસાનો પાઠ માત્ર મંગળવાર કે શનિવારે જ નહીં પરંતુ દરરોજ કરવાથી સાધકને જીવનમાં અદ્ભુત લાભ મળે છે. તેનાથી તમને હનુમાનજીનો વિશેષ આશીર્વાદ મળે છે અને ધીમે-ધીમે બધી પરેશાનીઓ દૂર થવા લાગે છે.
Hanuman Chalisa: બજરંગબલીના આશીર્વાદ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમાં હનુમાનજીના મહિમાનું વર્ણન છે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને જીવનમાં અદ્ભુત લાભ મળે છે. તો ચાલો હનુમાન ચાલીસા વાંચીએ.
હનુમાન ચાલીસા પાઠ
।। દોહા ।।
શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુરु સુધારી।
બરનઉં રઘુબર બિમલ જેસુ, જોજો દાયકુ ફલ ચારિ।।
ચોપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહું લોક ઉજાગર।
રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવનસૂત નામા।।
મહાબીર બિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી।।
કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા।।
હાથ બજર અરુ ધ્વજા બિરાજે, કાંધે મુંજ જનેઉ સાજે।।
શંકર સ્વયં સુવન કેસરી નંદન, તેજ પ્રતિપ મહા જગવંદન।।
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કોતુર।।
પ્રભુ ચરિત્ર સુનિબે કૌ રસીયા, રામ લક્ષ્મણ સીતા મન બેસિયા।।
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિ દેખાવા, બિકટ રૂપ ધરિ લંક જરાવા।।
ભીમ રૂપ ધરિ અસુર સંહારે, રામચન્દ્ર કેજ કાજ સંવારે।।
લાય સજીવન લક્ષ્મણ જિયાયે, શ્રી રઘુબીર હરષિ ઉર લાયે।।
રઘુપતિ કિહી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરતહી સમ ભાઈ।।
સહસ બદાન તુમ્હરો જસ ગાવૈ, અસ કહી શ્રીપતિ કણઠ લગાવૈ।।
સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહીસા।।
જમ કૂબર દિગપાલ જગં તેઓ, કબી કોબિદ કહિ શકે કહાં તે।।
તુમ ઉપકાર સુગ્રીવહિ કીહ્ના, રામ મિલાય રાજ પદ દીહ્ના।।
તમ્હરો મંત્ર વિભીષણ માન, લંકેશ્વર ભયે સર્વ જગ જના।।
જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ।।
પ્રભુ મુદ્રિકા મેળિ મુખ માંહી, જલધિ લાંઘિ ગયે અચરજ નાહી।।
દુર્ગમ કાજ જગત કેટે, સુગમ અનુગ્રહ તમ્હર તેતે।।
રામ દુઆર તુમ રાખવारे, હોત ન આઝ્ઞા વિના પેસારે।।
સબ સુખ લહે તમ્હારી સરના, તુમ રક્ષક કાહૂ કો ડરના।।
આપન તેજ સમ્હારો આપૈ, તીનો લોક હાંક તૈ કાંપે।।
ભૂત પિશાચ નિકટ નહી આવૈ, મહાવीर જ્યારે નામ સુનાવૈ।।
નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમત વીરો।।
સંકટ તૈ હનુમાન છુડાવૈ, મન ક્રમ વર્ચન ધ્યાન જો લાવૈ।।
સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તમ સાજા।।
આર મનોરથ જે કોઈ લાવૈ, સૌઈ અમિત જીવન ફલ પાવૈ।।
ચારો જોગ પરતાપ તમ્હાર, હૈ પરસિદ્ધ જગત ઉજિયાર।।
સાધુ સંતે કે તમ રાખવारे, અસુર નિકંદન રામ દુલારે।।
અષ્ટ સિદ્ધિ નૌ નિધી કે દાતા, અસ બર દીન જાનકી માતા।।
રામ રસાયન તમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા।।
તમ્હરે ભજન રામ કો પાવૈ, જનમ જનમ કે દુખ વિસરાવૈ।।
અંતકાલ રઘુવરપુર જાઈ, જાન હિ જન્મ હરિભક્ત કહાઈ।।
આર દેવતા ચિત્ત ન ધરી, હનુમત સે ઇ સર્વ સુખ કરઈ।।
સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરૈ હનુમત બલબીરા।।
જય જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરਹੁ ગુરુદેવ કી નાઈ।।
જો સત બાર પાઠ કર કોઇ, છૂટીહી બંદિ મહા સુખ હોઈ।।
જો યહ પઢે હનુમાન ચાળીસા, હોઈ સિદ્ધિ સાખી ગૌરીસા।।
તુલસીદાસ સદા હરિ ચેરા, કીજે નાથ હૃદય મહ ડેરા।।
।। દોહા ।।
પવન તનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ।
રામ લક્ષ્મણ સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ।।
હનુમાન ચાળીસા ના નિયમિત પાઠથી સાધક પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે, જે જીવનની ઘણી સમસ્યાઓનો સમાધાન લાવે છે. તેમજ ભય, ચિંતા જેવી સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે.