કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે અને રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી વાગરા વિધાનસભા બેઠકના લોકપ્રિય યુવા કેન્ડીડેટ રહી ચૂકેલા સુલેમાન પટેલનું આ વિસ્તારમાં જબરદસ્ત વર્ચસ્વ છે અને સતત લોક સંપર્કમાં રહેતા સુલેમાન પટેલે યુવાપેઢીથી લઈ તમામ ઉંમરના પોતાના સમર્થકો સાથે વધુ નજીક રહેવા આધુનિક સોશ્યલ પ્લેટફોર્મ ઉપર જનસંપર્કનો વ્યાપ વધારવા આજરોજ જોલવા ખાતે પોતાના ફેસબુક પેજ નું લોન્ચિંગ કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા,અને સુલેમાન પટેલને વધાવી લીધા હતા.અહીં આ વિસ્તારમાં તેઓએ રાજકારણને બાજુ ઉપર રાખી સતત લોકો માટે કામો કરતા હોવાથી સુલેમાન પટેલ અહીં ખુબજ…

Read More

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે અને રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી વાગરા વિધાનસભા બેઠકના લોકપ્રિય યુવા કેન્ડીડેટ રહી ચૂકેલા સુલેમાન પટેલનું આ વિસ્તારમાં જબરદસ્ત વર્ચસ્વ છે અને સતત લોક સંપર્કમાં રહેતા સુલેમાન પટેલે યુવાપેઢીથી લઈ તમામ ઉંમરના પોતાના સમર્થકો સાથે વધુ નજીક રહેવા આધુનિક સોશ્યલ પ્લેટફોર્મ ઉપર જનસંપર્કનો વ્યાપ વધારવા આજરોજ જોલવા ખાતે પોતાના ફેસબુક પેજ નું લોન્ચિંગ કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા,અને સુલેમાન પટેલને વધાવી લીધા હતા.અહીં આ વિસ્તારમાં તેઓએ રાજકારણને બાજુ ઉપર રાખી સતત લોકો માટે કામો કરતા હોવાથી સુલેમાન પટેલ અહીં ખુબજ…

Read More

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે અને રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી વાગરા વિધાનસભા બેઠકના લોકપ્રિય યુવા કેન્ડીડેટ રહી ચૂકેલા સુલેમાન પટેલનું આ વિસ્તારમાં જબરદસ્ત વર્ચસ્વ છે અને સતત લોક સંપર્કમાં રહેતા સુલેમાન પટેલે યુવાપેઢીથી લઈ તમામ ઉંમરના પોતાના સમર્થકો સાથે વધુ નજીક રહેવા આધુનિક સોશ્યલ પ્લેટફોર્મ ઉપર જનસંપર્કનો વ્યાપ વધારવા આજરોજ જોલવા ખાતે પોતાના ફેસબુક પેજ નું લોન્ચિંગ કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા,અને સુલેમાન પટેલને વધાવી લીધા હતા.અહીં આ વિસ્તારમાં તેઓએ રાજકારણને બાજુ ઉપર રાખી સતત લોકો માટે કામો કરતા હોવાથી સુલેમાન પટેલ અહીં ખુબજ…

Read More

કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ શુક્રવારે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી ગઠબંધનના ધારાસભ્યોમાં અસંતોષ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી ગઠબંધનના ઓછામાં ઓછા 25 અસંતુષ્ટ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. કેન્દ્રીય મંત્રીના આ દાવાના કારણે રાજકીય અટકળોનું બજાર ગરમ બન્યું છે.શિવસેનાના દાવાઓને નકારી કાઢતા, તેમણે એમ પણ કહ્યું કે ભૂતપૂર્વ સાથી પક્ષને 2019ની બેઠક વહેંચણીની વાટાઘાટોમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી ન હતી, સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો. રાવસાહેબ દાનવેએ જલાનામાં પત્રકારોને જણાવ્યું કે સત્તાધારી મહાવિકાસ અઘાડી ગઠબંધનના ઓછામાં ઓછા 25 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપના નેતા (કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે)એ કહ્યું…

Read More

હાલમાં ગુજરાતના રાજકારણમાં એકજ વાત ચર્ચાના પરિઘમાં છે કે પાટીદાર અગ્રણી નરેશ પટેલ હવે કયા પક્ષમાં જશે? કોંગ્રેસમાં આપ કે ભાજપ ક્યાં જોડાશેની વાતો વચ્ચે આજે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં નિવેદન આપ્યું કે તેઓ ભાજપમાં આવશે આમ આ આ બધી વાતો વચ્ચે એક નવો વિવાદ જ ઉભો થયો છે. ગઈ કાલે સાંજે એક ખાનગી ચેનલની ટીવી ડીબેટ યોજાઈ તે વખતે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે જામી પડી હતી અને વાત જાતિ ઉપર આવી જતા અલ્પેશ કથિરિયાએ યજ્ઞેશ દવેને ટોકયા હતા કે રાજકારણની વાત માં સમાજને વચ્ચે ન લાવો તો વધુ સારું આ સાંભળી યજ્ઞેશ…

Read More

ચીન અને દક્ષિણપૂર્વ એશિયા તેમજ યુરોપના કેટલાક દેશોમાં કોવિડ-19 મહામારીના નવા વેવને જોતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવોને પત્ર લખીને ચેતવણી આપી છે. પત્રમાં ભૂષણે કહ્યું છે કે એક રાજ્યનો વહીવટ વિચારીને બેદરકારી ન રાખો કે હવે નવા કોરોના કેસોની સંખ્યા ચિંતાજનક નથી. પોતાના પત્રમાં ભૂષણે બધાને એલર્ટ રહેતા પાંચ બાબતોનું ધ્યાન રાખવાનું કહ્યું છે. કેન્દ્રએ રાજ્યોને ચેતવણી આપી પત્ર દ્વારા કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂરતા પ્રમાણમાં સેમ્પલ મોકલતા રહેવા સૂચના આપી છે જેથી કરીને સમયસર નવા કોરોના વેરિયન્ટ શોધી…

Read More

રાજકોટ. રાજકોટ નજીકના હિરાસર ગામમાં 1025 હેક્ટર જમીનમાં આશરે 1400 કરોડના ખર્ચે નિર્માણાધીન ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ સંભવતઃ જૂન મહિનાથી શરૂ કરવામાં આવશે.આ અંગે વડાપ્રધાન કાર્યાલય, કલેક્ટર કચેરીથી લઈને એરપોર્ટ ઓથોરિટીને નવી ડેડલાઈન મળતાં એરપોર્ટ ઓથોરિટી એક્શનમાં આવી ગઈ છે. એરપોર્ટ પર બોક્સ કલ્વર્ટ, રનવે અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. એરપોર્ટને જોડતા એપ્રોચ રોડનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. પીએમ ઓફિસના ડેપ્યુટી સેક્રેટરી મંગેશ ધીલદયાલ 12 માર્ચે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એઈમ્સ, એરપોર્ટ અને લાઈટ હાઉસની સમીક્ષા કરી હતી. આ ત્રણેય…

Read More

જો તમે મેગી ખાવાના શોખીન છો તો આજથી તમારે વધુ ખિસ્સા ઢીલા કરવા પડશે.હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને નેસ્લે ઇન્ડિયાએ આજે ​​14 માર્ચથી મેગીની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. HUL અને Nestleએ ચા, કોફી, દૂધ અને નૂડલ્સ જેવા ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મેગી લેવા માટે 105 રૂપિયા ચૂકવવા પડશે નેસ્લે ઈન્ડિયાએ મેગીની કિંમતમાં રૂ.નો વધારો કર્યો છે. નેસ્લે ઈન્ડિયા અનુસાર, મેગીની કિંમત આજથી 9% થી 16% સુધી વધશે. એટલે કે 70 ગ્રામ મેગીના પેકેટની કિંમત હવે 12 રૂપિયાથી વધીને 14 રૂપિયા થઈ જશે. ત્યાંજ 140 ગ્રામ પેકેટની કિંમતમાં રૂ.નો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, 560…

Read More

સુરત ખાતે આગામી દિવસોમાં મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય વડોદરામાં પ્રેકિટસ દરમ્યાન ભાજપના કોર્પોરેટરે શોટ ફટકારતા બોલ મેયરના મોઢા પર વાગ્તા તેઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓને 6 ટાંકા આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આજે રવિવારે સવારે વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શહેરના મેયર અને કાઉન્સિલરો ક્રિકેટની પ્રેકિટસ માટે ભેગા થયા હતાં. દરમિયાન ભાજપના કોર્પોરેટર શ્રીરંગ આયરે બેટિંગ કરી રહ્યા હતા અને મેયર કેયુર રોકડિયા બોલિંગ કરી રહ્યા હતા. બેટિંગ કરી રહેલા શ્રીરંગ આયરેએ મેયરની બોલિંગ પર જબરજસ્ત શોટ ફટકારી દેતા બોલ સીધો મેયર કેયુર રોકડિયાના મોઢા પર વાગતા મેયર ત્યાં જ ઢળી પડ્યા હતા…

Read More

રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણીઓની અંદરખાને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને બજેટસત્રમાં પણ જનતાનું હિત ધ્યાને રાખી સરકાર આગળ વધી રહી છે ત્યારે દ. ગુજરાત માં આદિવાસી મતદારો ઉપર પ્રભુત્વ ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુર માં સરકાર વિરુદ્ધ જે જુવાળ જોવા મળ્યો તે જોઈ રાજકીય પંડિતો આ વાત ભાજપ માટે રેડ સિગ્નલના રૂપમાં જોઈ રહયા છે,કારણ કે આદિવાસી સમાજ જે એકવાર નક્કી કરે તેનું પરિણામ સમાજમાં સર્વવ્યાપી બની જાય છે, જે વાત આગામી ચુંટણીઓ દરમ્યાન ભાજપને ખાસ્સું નુકશાન કરી શકે છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ થઈ રહ્યો છે, સરકાર આ…

Read More