ભારતના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર શિંહ ધોની ટૂંક સમય માં જ પશ્ચિમ બંગાળ માં ક્રિકેટ એકેડમી ખોલી શકે છે. ધોની પૂર્વ ક્રિકેટર મિહિર દિવાકર ની સાથે મળીને આ એકેડમી ચાલુ કરી શકે છે. પરગણા ના બારાસાત ઇલાકા માં આ એકેડમી સારું થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોની એપ્રિલ મહિના થી આ એકેડમી ચાલુ કરશે. લગભગ 200 જેટલા એકડ માં એકેડમી બની શકે છે અને એમાં એમના દોસ્ત સુબોમોય કે જે પૂર્વ સાથી ખિલાડી પણ હતા એ પણ એમનો સાથ આપશે. મહેન્દ્ર શિંહ ધોની આ એકેડમીમાં બેટિંગ કોચ અને એકેડમીના અગ્રણી તરીકે ની ભૂમિકા નિભાવી શકે છે. આ પેહલા પણ માહી રાંચીમાં…
કવિ: SATYA DESK
મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના ચાવજ અને કાસદ ગામ વચ્ચે ની નહેર માંથી આજ રોજ સવારે ૧૧ વાગ્યા ની આસપાસ એક યુવાન ની લાશ નહેર માં દેખાઈ આવતા નહેર ઉપર ના નાણા ઉપર લોકો ના ટોળા જામ્યા હતા ….. બાદ માં સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ અને તાલુકા પોલીસ ને કરાતા પોલીસ અને ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ નહેર માંથી અર્ધ નગ્ન હાલત માં લાશ ને બહાર કાઢી હતી…. લાશ બહાર કાઢતા જાણવા મળ્યું હતું કે આ યુવાન નું નામ હર્ષકુમાર માનસંગ પરમાર ઉ ૨૬ મૂળ કાવીઠા કરજણ અને હાલ ભરૂચ ના…
પ્રાપ્ત માહિતી અનુસાર વાગરાના ઓરા ગામે ખડકી ફળીયામાં રહેતા અરૂણાબેન ગણપતસિંહ રાજ (ઉં.વર્ષ.-૪૦) તેમના પુત્ર દેવેન્દ્રસિંહ ગણપતસિંહ રાજ (ઉં.વર્ષ.-૨૩) સાથે રહેતા હતા. તા.૭ મી ના રોજ તેમની ગભાણમાં તેમના પતિના ભાઇના છોકરાઓ દ્વારા દિવાલ બનાવવા જતા બંન્ને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં સાંજે બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દેવેન્દ્રસિંહના કાકાના દિકરા સુરેશસિંહ રામસિંહ રાજ તથા પ્રવિણસિંહ રામસિંહ રાજ અને તેના મળતીયાઓ દ્વારા કાકી અરૂણા અને ભાઇ દેવેન્દ્ર પર ડાંગ વડે હુમલો કરી કાકી અરૂણાના પેટમાં તેમજ દેવેન્દ્રને આંખે , કપાળે તેમજ શરીરે ઇજાઓ પહોંચાડતા બંન્ને ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર અર્થે વાગરા સી.એચ.સી. લઈ જવાયા હતા.જયાં હાજર તબીબે અરૂણાબેન રાજની…
જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ના વેપારી ભગુ ભાઈ પટેલ ના પુત્ર આશરે ૪૦ વર્ષીય ઉમર ધરાવતા ભાવેશ પટેલ નો મૂર્તદેહ આજ રોજ ભરૂચ રેલ્વે બ્રિજ માંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી…. હાલ સમગ્ર ઘટના અંગે શહેર માં ભારે ચર્ચા એ જોર પકડ્યું છે ..ભાવેશ ગત રાત્રીના સમય થી ગુમ હતો અને આજ રોજ રેલ્વે ટ્રેક ઉપર થી લાશ મળતા આત્મ હત્યા કે અકસ્માત મોત અંગે ભારે ચર્ચા એ જોર પકડ્યું હતું અને બે સંતાનો ના વેપારી ના પુત્ર ના મોત બાદ અનેક સવાલો ઉભા થયા હતા …પ્રથમ સવાલ કે વેપારી નો…
સંજયદત્ત ના જીવન પર આધારિત ફિલ્મ બનવા જય રહી છે ત્યારે સ્ટાર કૅસ્ટને લઈને બધા મૂંઝવણ માં હતા. ત્યારે આજે વાત સામે આવી છે કે સંજયદત્ત ના રોલ માં રણબીર કપૂર જોવા મળશે. જયારે માન્યતા દત્ત તો રોલ દિયા મિર્જા કરી રહી છે. આમા સોની નજર એના મુખ્ય કિરદાર નરગીસ કે જે સંજય દત્તની માં છે એના પર છે. સૂત્રો અનુસાર ફિલ્મ ના ડાઈરેક્ટર આ રોલ માટે મનીષા કોઇલારા ને સિલેક્ટ કરી છે. મીડિયા રિપોર્ટ માં હિરણ ના હવાલ થી આ કહાબ્ર ની પુષ્ટિ થઇ છે. અહીં નોંધનીય છે કે નરગીશ દત્ત નું નિધન કેન્સર થી 1981માં નીપજ્યું હતું.જયારે મનીષા…
સહારાનું રણ દુન્યાનું સૌથી ગરમ સ્થળ છે. આજ થી લગભગ 5 થી 10 હજાર વર્ષ પેહલા આ સ્થળ હાર્યું-ભર્યું હતું. આજના પ્રમાણમાં એ ટીમે 10 ઘણો વરસાદ પડતો હતો. આ નિષ્કર્ષ એક નવા અધ્યયન માં બહાર આવી છે. સહારમાં એ વખતે શિકારીઓ રહેતા હતા. આ શિકારીઓ પોતાનું ગુજરાન ચલાવવામાટે ત્યાંના જાનવરોનો શીકાર કરતા હતા. આ શોધ માં વૈજ્ઞાનિકો એ લગભગ પાછલા 6000 વર્ષો ના તારણ પર નજર કરી છે જેમાં તે સમય દરમિયાન થયેલા વરસાદ અને સમુદ્ર ની સપાટી નું પણ અનુમાન લગાવ્યું છે. યુનિવર્સિટી ઓફ એરિજોના ની જેસિકા આ શોધ માં મુખ્ય કિરદારમાં હતી. એમને કહ્યું કે, આજની તુલના…
મોટો G5 પ્લસ ના વોલપેપર અને રિંગટોન લીક થઇ ગયા છે તેથી તમે તેને તમારા ફોન પર ડાઉનલોડ કરી શકો છો અને આવનારા સ્માર્ટફોન ને ખરીદ્યા વગર તે ફોન જેવો જ અનુભવ મેળવી શકો છો. એવું માનવા માં આવી રહ્યું છે કે લીનોવા આ મહિના ના અંત ની અંદર યોજાવાવાળા મોબાઈલ વર્ડ કોંગ્રેસ 2017 ની અંદર મોટો G5 અને મોટો G5 પ્લસ લોન્ચ કરી શકે છે અને તે લોન્ચ ના ટૂંક સમય બાદ તે ફોન ને વહેચાણ માટે બજાર માં મૂકી શકે છે. જો તમે જાણવા માંગતા હો કે આવનારી ટેક ઈવેન્ટ્સ માં લીનોવા શું લોન્ચ કરવા જઈ રહ્યું છે,…
ઇન્સ્ટાગ્રામ નું લાઈવ ફીચર આવી ગયું છે. આની પહેલા થોડા સમય પહેલા ફેસબુક ની માલિકી માં આવતું ઇન્સ્ટાગ્રામે ખુબ જ ઓછા દેશો માટે પોતાના લાઈવ ફીચર ને મૂક્યું હતું, જો કે હવે તે ફીચર્સ ને બધા જ ઇન્સ્ટાગ્રામ ના યુઝર્સ ને ગ્લોબલી આપી દેવા માં આવ્યું છે. અને આ ઇન્સ્ટાગ્રામ નું નવું ફીચર ફેસબુક ના લાઈવ ફીચર થી ઘણું મળતું આવે છે. તે યુઝર્સ ને કોઈ પણ સમયે લાઈવ થવા ની અનુમતિ આપે છે, જેથી તેઓ તેના ફોલોવર્સ સાથે તે જ સમયે જોડાઈ શકે અને તેમની સાથે વાતચીત કરી શકે. તેમ છત્તા ઇન્સ્ટાગ્રામ ના લાઈવ વિડિઓ ના ફીચર ની અંદર…
મૂળ ભારત ના એક વિદ્યાર્થીએ અમેરિકામાં ખારા પાણી ને પીવા લાયક બનવવાનો એક સારો, સસ્તો અને સરળ ઉપાય શોધી કાડયો છે. આ ખોજ થી તેને ટેક્નોલોજી ની ઘણી કંપની ઓ અને વિશ્વ વિદ્યાલયો નું દયાન કેદ્રિત કર્યું છે. ચેતન્ય એ ઓરિગેન ના પોર્ટલેન્ડ માં શરૂ કરેલ એક પ્રયોગ થી સમગ્ર દેશ નું ધ્યાન તેમની તરફ કેન્દ્રિત કર્યું છે. જેસૂટ હાઈ સ્કૂલ ના એક પ્રોફેસરે કેપીટીવી ને જણાવ્યું કે ચૈતન્ય પાસે દુન્યાને બદલવાની એક મોટી યોજના છે. ચૈતન્ય એ કહ્યું હતું કે પ્રત્યેક 8 વ્યક્તિ માંથી 1 વ્યક્તિ પાસે પીવામાટે સ્વચ્છ પાણી નથી. આ એક એવી વાત છે જેને જલ્દી થી…
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા એ એસએમટીએ ગ્રાસરુટ લેવલ એકેડમી લોન્ચ કરી છે જે ત્રણ થી આઠ વર્ષ ના બાળકો માટે છે. આ યોજના સાનિયાની મમ્મી છે. સાનિયા મિર્જા એ 2013 માં આ એકેડમી લોન્ચ કરી હતી. સાનિયા એ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટેનિસ પ્લેયર બનવા માટે મારે બાળપણ માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો, મને બાળપણમાં એ નહોતી ખબર પડતી કે મારે ક્યાં જવું જોઈએ અને શું કરવું જોઈએ અને કેટલી પ્રેકટીસ કરવી જોઈએ. એટલા માટે હુએ અને મારા પરિવાર થી થશે શકે એટલી મદદ અમે કરીશું. સાનિયા એ વધુ માં જણાવ્યું કે એસએમટીએ…