ગતરોજ સંધ્યા સમયે ભરૂચ તાલુકાના *દશાન ગામ* ખાતે *ગ્રામ પંચાયતની ચૂંટણી*માં *જંગી બહુમતીથી જીત* બદલ *દશાન ગ્રામ પંચાયતના સરપંચ અને કમિટીના સભ્યોનો સન્માન સમારોહ* યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન *માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ*ના સ્થાપક *ધનજી પરમાર* વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે ગ્રામજનો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા
કવિ: SATYA DESK
આજ રોજ વહેલી સવારે ભરૂચ ના મક્તમપુર વળાંક પાસે એકા એક કાર કાબુ ગુમાવી પલ્ટી ખાતા નાશભાગ મચી હતી.. મળતી માહિતી મુજબ આજ રોજ વહેલી સવારે ભરૂચ ના ઝાડેશ્વર રોડ સ્થિત મક્તમપુર વળાંક ઉપર એક કાર નંબર જી જે ૧૬ બીબી ૭૮૭૯ ના ચાલકે સ્તયરીંગ ઉપર નો કાબુ ગુમવતા કાર સ્ટ્રીટ લાઈટ નો થાબલો તોડી રોગ સાઈડ ઉપર પલ્ટી ખાઈ જતા ભારે નાશભાગ મચી હતી …… હાલ સમગ્ર મામલે કોઈક ને ઇજા અથવા તો કાર કોની માલિકી ની છે તે અંગે સમગ્ર ઘટના અંક બંધ રહી હતી.
૨૮ મુ માર્ગ સલામતી સપ્તાહ ૨૦૧૭ ના ભાગ રૂપે ભરૂચ ના રેલ્વે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો ….જેમાં ટ્રાફિક અંગે જાગૃતિ માટે ના સપથ અને બાઇક રેલી યોજાઈ હતી… ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ B.T.E.T સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચ ના સંહયુક્ત ઉપક્રમે ૨૮ મુ માર્ગ સલામતી સપ્તાહ ૨૦૧૭ ના ભાગ રૂપે ભરૂચ ના રેલ્વે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો …. આ પ્રસંગે જીલ્લા સમહર્તા સંદીપ સાંગલે.ધારાસભ્ય દુષ્યન્ત ભાઈ પટેલ.પાલિકા પ્રમુખ આર વી પટેલ.ડીડી ઓ આનંદ પટેલ.ડી વાય એસ પી વાલાની.તથા B.T.E.T ના અનિશ પરીખ સહીત ના લોકો એ મોટી સંખ્યા માં ઉપસ્થીત રહી ટ્રાફિક…
ભરૂચ અને ટંકારીયા વચ્ચે સ્કુલ ના સમય ગાળા દરમ્યાન બસો બંધ થવા મામલે આજ રોજ ડેપો મેનેજર ને આગેવાનો તથા વિદ્યાર્થી ઓ દ્વારા રજુઆત કરાઈ હતી……. છેલ્લા કેટલાય સમય થી ભરૂચ – ટંકારીયા વચ્ચે સ્કુલ અને કોલેજ ના સમય ગાળા દરમ્યાન માં બસો ના રૂથ બંધ કરી દેવાતા નંદેલાવ-રહાડપોર-પગુઠણ-હિંગલ્લા-પરીયેજ-પારખેત જેવા અનેક ગામો ના હજારો વિદ્યાર્થી ઓ અટવાયેલા નજરે પડતા હતા અને મુશ્કીલીઓ નો સામનો કરવો પડતો હતો …… આજ રોજ ભરૂચ લોક જનશક્તિ પાર્ટી ના આગેવાન અબ્દુલ કામથી એ વિદ્યાર્થીઓ ને સાથે રાખી ભરૂચ ડેપો ખાતે બંધ થયેલા ભરૂચ ટંકારીયા ના વચ્ચે ના સ્કુલ સમય ગાળા દરમ્યાન ના બસો ના…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં ભેદી સંજોગોમાં કાગડાઓ અને કૂતરા તથા એક વન્ય પ્રાણીનું મોત થતા મેડિકલ તાપસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા ના માંડવા ગામ ના પ્રજાપતિ ફળિયામાં એકાએક અસંખ્ય કાગડા ઓના મોતથી ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો..જયારે માંડવા ગામની સીમમાં આવેલ અરવિંદભાઈ પ્રજાપતિ ના ખેતરમાંથી કાગડાઓ અને કૂતરા અને વન્ય પ્રાણીઓ ના પણ મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતાંજ વેટરનીટી ડો.મનીષ ભાઈ તથા NGO ના સંજય પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચી મૃત કાગડાઓ ના સેમ્પલ લઇ ભોપાલ ફોરેન્સીક લેબ ખાતે તાપશ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી …. આટલી મોટી માત્ર માં…
ભરૂચ ના નંદેલાવ ગામ નજીક મઢુલી હોટલ પાસે ના સર્કલ પાસે એક લકઝરી બસે સાયકલ સવાર ને અડફેટે લેતા સાયકલ ચાલક નું મોત થયું હતુ… ગત બપોર ના સમયે નંદેલાવ ગામ જવાના માર્ગ ઉપર મઢુલી હોટલ ના સર્કલ પાસે સાયકલ સવાર વય વૃધ્ધ ને જમાદાર ટ્રાવેલ્સ ની લકઝરી બસે અડફેટે લેતા સાયકલ સવાર નું ઘટના સ્થળે મોત થયું હતું…… અકસ્માત ના પગલે અકસ્માત ના ઘટના સ્થળ ઉપર લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા .જયારે બીજી તરફ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક વય વૃધ્ધ સાયકલ સવાર ની ઓરખ પરેડ હાથ ધરી હતી… અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર બનતા…
ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર માં ગંદકી જેવી વિવિધ સમસ્યા ઓ ના કારણે શહેર યૂથ કોંગ્રેસ ના આગેવાનો તથા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પાલિકા ખાતે ધસી જઈ પ્રમુખ સમક્ષ ઉગ્ર રજુઆત કરાઈ હતી…. એક સમય હતો કે. ભરૂચ જીલ્લા સમહર્તા ના પ્રયાસો ના કારણે ભરૂચ ને સ્વચ્છતા અંગેની જાગૃતિ બદલ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું … પરન્તુ થોડા જ વર્ષો બાદ આજે ભરૂચ ના પાલિકા ના હદ માં આવતા પશ્ચિમ વિસ્તાર તથા વિવિધ વિસ્તારો જાણે ગંદકી થી ખડબડી રહ્યા છે ..આજ રોજ પશ્ચિમ વિસ્તાર ની વિવિધ સમસ્યા ઓ ને લઇ યૂથ કોંગ્રેસ ના અગેવાન નદીમ ભીખી…
ભરૂચ નગર પાલિકા અને બૌડા દ્વારા આચરવા માં આવેલ ભ્રષ્ટચારને ખુલ્લો પાડવા માટે ના આક્ષેપો સાથે આર ટી આઈ એક્ટીવીસ્ટઃભરૂચ (રો) દ્વારા બે દિવસઃ ના ધરણાં નું આયોજન પાચબત્તી વિસ્તાર માં કર્યું હતું … આર ટી આઈ એક્ટીવીસ્ટઃભરૂચ (રો) ના આક્ષેપો મુજબ ભરૂચ ના પાચબત્તી થી ચકલા સુધી ના રસ્તા ને મંજૂરી મળી ગઇ હોવા છતાં કોઈ પણ જાત ની કામગીરી આજ દિન સુધી ચાલુ થઇ નથી સાથે સાથે એની સાથે મંજુર કરેલ નકશા માં એક ગેબિયન વોલ ઉભી કરવા માં આવી છે જે મંજુર કરેલ નકશા થી વિપરીત અધૂરી છે જે અધૂરા કામ બદલ કોન્ટ્રાક્ટર સામે આજ દિન સુધી…
ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને ત્રીજી ટી-20 મેચ માં હરાવીને શ્રુંખલા 3-0 થી જીતી લીધી છે. અહીં બે ઓવેલ માં રમાયેલી ન્યૂઝીલેન્ડ-બાંગ્લાદેશ ની ત્રીજી ટી-20 મેચ 27 રન થી જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવેર માં એન્ડરસન ના 94 (2 ફોર અને 10 છકા) રન ની મદદથી 194 રન નોંધાવ્યા હતા. બાંગ્લાદેશ તરફ થી રુબેલ હુસેને 4 ઓવેર માં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એન્ડરસને ફક્ત 41 બોલમાં 94 રન ફટકાર્યા હતા જેમાં 2 ચોકા અને 10 છકાનો સમાવેશ થાય છે. આમ એન્ડરસને 10 છગ્ગા લગાવીને મેકકુલમ ના 8 છગ્ગા જે સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ તોડી…
પાકિસ્તાન હાલમાં ઑસ્ટ્રેલિયા ના પ્રવશે છે. હાલમાં બંને વચ્ચે ની ટેસ્ટ સૃખલા પુરી થઇ ગઈ છે. તો હવે બંને વચ્ચે 5 મેચ ની વન્ડે સૃખલા 13 જાન્યુઆરી થી ચાલુ થવાની છે. ત્યારે ઑસ્ટ્રેલિયા એ આ શ્રુંખલા માટે પોતાની ટિમ જાહેર કરી છે. જેમાં કેટલાક સ્ટાર બેટ્સમેનો ને આરામ આપવામાં આવ્યો છે. જયારે ઑસ્ટ્રેલિયા ના ડોમેસ્ટિક ક્રિકેટ બિગ બેશ લીગ માં સારો દેખાવ કરવાના કારણે કેટલાક ડોમેસ્ટિક પ્લયેરનો આ સૃખલામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયા એ આ સૃખલામાં ટીમ અનુભવી બેટ્સમેન જ્યોર્જ બેઈલી તથા એરોન ફિન્ચને આરામ આપવામાં આવ્યો છે. જયારે ટીમમાં ઝડપી બોલર બિલી સ્ટાનલેક તથા ક્રિસ લિનનો સમાવેશ કરવામાં…