ભરૂચ આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા નોટ બંધી ના ૫૦ દિવસઃ બાદ પણ લોકો ને પડતી મુશ્કીલો સંદર્ભ માં દેખાવો યોજાયા હતા …. વડા પ્રધાન નરેદ્ર મોદી ના રાતો રાત લેવાયેલા નોટ બંધી ના નિર્ણય ને ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ નો સામનો કરવો પડી રહ્યો છે ….. નોટ બંધી ના નિર્ણય બાદ લોકો ને માત્ર ૫૦ દિવસઃ સુધી મુશ્કીલો ઓ નો સામનો કરવો પડશે તેવી જાહેરાત પ્રધાન મંત્રી દ્વારા કરવામાં આવી હતી …પરન્તુ ૫૦ દિવસઃ બાદ પણ સ્થીતી કંઈક અંશે ન સુધરતા વિપક્ષ આંદોલન ના મૂળ માં આવી ગયો છે. આજ રોજ ભરૂચ આમ આદમી પાર્ટી ના કાર્યકરો…
કવિ: SATYA DESK
ભરૂચ ના ગોકુળનગર વિસ્તાર માંથી એક સાથે પાંચ જેટલા બકરા ની ચોરી થતા ભારે ચકચાર મચી જવા પામી હતી…. મળતી માહિતી અનુસાર ભરૂચ ના કૂકરવાળા રોડ પર આવેલ ગોકુળ નગર વિસ્તાર માંથી ગત રાત્રી ના એક સાથે પાંચ જેટલા બકરા ની ચોરી થતા વિસ્તાર માં ભારે ચકચાર મચી જવા પામી છે ….. ગોકુળ નગર નવી નગરી માં રહેતા જ્યંતી ભાઈ મનસુખ ભાઈ વસાવા જેઓ દૂધ વેચી ગુજરાન ચલાવે છે તેઓ ના પાંચ જેટલા બકરા કોઈક ચોરો રાત્રી ના સમયે ગાડી લઈ ને આવી ચોરી ગયા ની ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી… અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ ના…
વાગરા તાલુકા ની ત્રાંકલ નહેર વારંવાર તૂટી જવાના કારણે ૨૫૦ થી ૩૦૦ એકર જમીનો માં પાણી ભરાતા પાકો ને નુકશાન થતા જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરાઈ હતી….. ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના ઓચ્છળ અને કેશવણ ગામ વચ્ચે આવેલી ત્રાંકલ નહેર અવાર નવાર તૂટી જવાથી ૨૫૦ થી ૩૦૦ એકર જમીનોમાં પાણી ભરાય જવા ના બનાવો બને છે જેના કારણે ખેડૂતો ને ભારે નુકશાની વેઠવા નો વાળો આવ્યો છે …… આજ રોજ મોટી સંખ્યા માં નહેર તૂટવા ના કારણે મુશ્કીલો વેઠી રહેલા અસર ગ્રસ્ત ખેડૂતો જીલ્લા સમહર્તા ને રજુઆત કરવા માટે આવી પહોંચ્યા હતા…. ખેડૂતો એ જીલ્લા સમહર્તા ને…
ભરૂચ એલ સી બી પોલીસે કોમબિંગ નાઈટ દરમ્યાન ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ની પાછળ આવેલી મારુતિ ધામ સોસાયટી માંથી વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા હતા …. મળતી માહિતી મુજબ ગત રાત્રી ના સમયે ૩૧ ડિસેમ્બર ને અનુલક્ષી ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ કોમ્બીંગ નાઈટ ની પેટ્રોલિંગ માં હોય બાતમી ના આધારે ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં સ્વામિનારાયણ મંદિર ના પાછળ ના ભાગે આવેલ મારુતિધામ સોસાયટી ના એક મકાન માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો…. પોલીસે વદેશી દારૂ ની ૧૨૮ નંગ બોટલ તેમજ એ મોબાઇલ મળી કુલ ૩૧ હજાર ના મુદ્દામાલ સાથે હિતેશ મોદી…
ભરૂચ તાલુકા ના વ્હાલુ ગામ ખાતે ટ્યુશન માં વિદ્યાર્થી ઉપર શિક્ષકે લાકડા ના સપાટા મારી ગંભીર ઇજા ઓ પહોંચાડતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે … જીવન માં માતા પિતા બાદ જો કોઈ અગત્ય ની ભૂમિકા ભજવતા હોય તેમા નામ શિક્ષક નું આવતું હોય છે પરન્તુ આ કિસ્સો જાણે કે શિક્ષણ ક્ષેત્ર ને લાનછલ લગાવતો કિસ્સો ભરૂચ તાલુકા ના વ્હાલુ ગામે થી પ્રકાસ માં આવ્યો છે ..જે જોઈ ભલ ભલા વિચાર માં મુકાઈ જાય તેમ છે …. વાત કંઈક આમ છે કે મળતી માહિતી અનુશાર ભરૂચ તાલુકા ના સરનાર ગામે રહેતા અને મુન્શી સ્કુલ ના અભ્યાસ કરતા સમીર સઈદ નાથા,…
ભેંશ ભાગોરે છાશ છાગોળે અને ઘેર ધમા ધમ જેવો ઘાટ ભરૂચ જીલ્લા માં ગ્રામ પંચાયત ની ચૂંટણી ઓના પરીણામો જાહેર થયા બાદ જોવા મળી રહ્યો છે ..જસ્ન લેવા ભાજપ કોંગ્રેસ નું ભરૂચ માં જશ્ન નું આયોજન કરાયું હતું…. ગઇ કાલે ભરૂચ જીલ્લા માં ૩૯૫ થી વધુ ગ્રામ પંચાયત ના પરિણામો મોડી રાત્ર સુધી આવતા જ ભરૂચ જીલ્લા માં રાજકારણ ગરમાયુ છે …. ભાજપ અને કોંગ્રેસે તો બેઠક વાઈજ ટોટલ માળી લીધું હોય તેમ ભરૂચ ખાતે ફટાડકડા ફોડી ઊજવણી કરવા માં આવી હતી .. ભરૂચ ના કસક સ્થિત ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય ખાતે આજ રોજ સવારે ભાજપ ના નેતા ઓ…
ભરૂચ માં ચર્ચાસ્પદ ૧૮ લાખ ના કરન્સી કૌભાંડ માં અન્ય ૩ આરોપી પોલીસ પકડ માં આવ્યા હતા ..આગામી દિવસો માં પણ કરન્સી કૌભાંડ માં વધુ કેટલાક ખુલાસો ઓ થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી ….. તાજેતરમાં ભરૂચ નગરના નિલકંઠ નગર બંગલા નંબર ૧૦૨ માં રહેતા અંકિત.આર.મોદી ના વિવાસ સ્થાને થી રૂપિયા ૧૮ લાખ કરતા વધુ કાળુ નાણુ ઝડપાયુ હતુ. જે તે દિવસે કાળા નાણાને મુખ્ય સૂત્રધાર પોતાના નિવાસ સ્થાને ઉપસ્થીત ન હતો. તેમ પોલીસતંત્ર એ જણાવ્યુ હતુ. ત્યાર બાદ ગણતરીના દિવસો વીતી ગયા બાદ આશરે દસ દિવસ પછી કાળા નાણા પ્રકરણ નો મુખ્ય સૂત્રધાર અંકિત મોદી નાટ્યાટ્મક ધબે…
ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રામાયરહેલી બીજી ટેસ્ટ માં ભવ્ય વિજય થયો છે. અહીં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયાએ એક ઇનિંગ અને 18 રન થી જીતી લીધી છે. સાથે ઑસ્ટ્રેલિયાએ 3 મેચ ની સિરીઝમાં 2-0 થી અજેય સરસાઈ લઇ લીધી છે. આ મેચમાં પાકિસ્તાને તેની પેહલી ઇનિંગ માં અઝહર અલી ના 205 રન ની મદદ થી 443 રન બાનવીને 9 વિકેટે પોતાનો પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો જયારે હેઝલવૂડ અને બર્ડે 3-3 વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં વોર્નર (144 રન) અને કેપ્ટન સ્મિથના (165 રન) ની મદદ થી 624 રને 8 વિકેટે ગુમાવીને પોતાનો દાવ ડિક્લેર કર્યો…
ધરમપુર તાલુકાની 51 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર કોંગ્રેસ ના ધારાસભ્યં ઈશ્વર પટેલ ના પુત્ર પીયુશ પટેલ ની તેના હરીફ ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો. 7) મોહનાકાંચવલી ગામના રમેશભાઈ સરપંચ બન્યા. 6) પીપલ પાડા ગામના મીના રાજેશ સરપંચ બન્યા. 5) ગડી ગામના છગનભાઇ સરપંચ બન્યા. 4) આંબાતલાટ ગામના ભગુલાછિયા ચૌધરી સરપંચ બન્યા. 3) પાંડવખડક ગામના ભોયા સરસ્વતીબેન સરપંચ બન્યા. 2) નાનીવહીયાળ ગામના શોભના જયેશ પટેલ સરપંચ બન્યા. 1) આસુરા ગામના સંજયભાઈ સરપંચ બન્યા.
[slideshow_deploy id=’6582′]