કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

Ajmer: અજમેરની હોટલ નાઝમાં ભીષણ આગ લાગી, 4 લોકો જીવતા બળી ગયા; માતાએ દીકરીને બારીમાંથી ફેંકી દઈને જીવ બચાવ્યો અજમેરના દિગ્ગી બજારમાં આવેલી હોટલ નાઝમાં આજે સવારે લગભગ 7 વાગ્યે ભીષણ આગ લાગી હતી જેમાં ચાર લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં, એક માતાએ પોતાનો જીવ બચાવવા માટે પોતાની પુત્રીને બારીમાંથી નીચે ફેંકી દીધી, જેના કારણે બાળકીનો આબાદ બચાવ થયો. આ અકસ્માતમાં ઘણા લોકો દાઝી ગયા હતા, જેમને JLN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં લોકોની સારવાર ચાલી રહી છે. હોટેલમાં ઘણા યાત્રાળુઓ પણ રોકાયા હતા, જેમણે…

Read More

ADR Reportમાં મોટો ખુલાસો: દેશના 28% મહિલા સાંસદો અને ધારાસભ્યો ગુનાહિત કૃત્યોમાં સામેલ ADR Report ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ) ના તાજેતરના અહેવાલ મુજબ, દેશભરમાં 28 ટકા એટલે કે કુલ 143 મહિલા ધારાસભ્યો અને સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. કુલ 17 મહિલા સાંસદો અને ધારાસભ્યો છે જેમણે પોતાને અબજોપતિ જાહેર કર્યા છે. આ 17 અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોમાં લોકસભામાં 75 મહિલા સાંસદોમાંથી છ, રાજ્યસભામાં 37 માંથી ત્રણ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં 400 મહિલા ધારાસભ્યોમાંથી આઠનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, દેશમાં કુલ 513 મહિલા સાંસદો અને ધારાસભ્યો છે, જેમાંથી 512 મહિલાએ સોગંદનામા રજૂ કર્યા છે. મહિલા કાયદા…

Read More

Gujarat Foundation Day 2025: 1 મેના દિવસે ઉજવાય છે રાજ્યની શૌર્યગાથા, જાણો એની પાછળનો ઈતિહાસ Gujarat Foundation Day 2025 દર વર્ષે 1 મેના રોજ ગુજરાતની ધરતી પોતાના સ્થાપન દિવસની ભવ્ય ઉજવણી કરે છે. ગુજરાત દિવસને રાજ્યભરના લોકો ઉત્સાહપૂર્વક મનાવે છે અને તેને ‘ગુજરાત ગૌરવ દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 2025માં, પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત દિવસની શાનદાર ઉજવણી યોજાનાર છે. ગુજરાતના સ્થાપનાની પાછળ એક ઐતિહાસિક યાત્રા છે. ભારતના સ્વતંત્રતા પછી પશ્ચિમ ભારતના ઘણા રજવાડાંઓને ભેગા કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઇ રાજ્યો બનાવવામાં આવ્યા હતા. પરંતુ 1956માં ‘રાજ્યોની પુનરરચના અધિનિયમ’ હેઠળ બૃહદ મુંબઇ…

Read More

WAVES Summit 2025: ભારતીય સિનેમાનો વૈશ્વિક અવાજ બનશે – પીએમ મોદીની નોંધપાત્ર ઉપસ્થિતિ WAVES Summit 2025  ભારતના સૃજનાત્મકતા અને મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક મંચ પર સ્થાન આપવાના ઉદ્દેશથી શરૂ થયેલી સમિટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ રહેલી આ ચાર દિવસીય સમિટમાં વિશ્વભરના સર્જનાત્મક ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને ટેક વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ભારપૂર્વક જણાવ્યું કે સિનેમા માત્ર મનોરંજનનું માધ્યમ નહીં, પરંતુ દેશની સંસ્કૃતિનો અવાજ છે. તેમણે યાદ કરાવ્યું કે 3 મે 1913ના દિવસે ભારતમાં પહેલી ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ રિલીઝ થઈ હતી. “દાદાસાહેબ ફાળકેની શરૂઆતથી લઈને આજે ‘ટ્રિપલ આર’ જેવી…

Read More

Gold price સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો Gold price આજના દિવસે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે અનેક ખરીદદારો માટે ખુશીની ખબર બની છે. છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે, અને હવે ફરી એકવાર કિંમત ઘટતા રોકાણકારોમાં ઉલ્લાસ જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ બંને શ્રેણીના સોનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મોટી શહેરોમાં ભાવ શું છે? દિલ્હી: દેશની રાજધાનીમાં 24 કેરેટ સોનાની કિંમત ₹2,160 ઘટીને ₹95,880 પ્રતિ 10 ગ્રામ થઈ છે. 22 કેરેટ સોનું પણ ₹2,000 ઘટીને ₹87,900 થયું છે. દિલ્હી માટે સોનું ખરીદવાની આ એક મૌકા બની શકે છે,…

Read More

Pahalgam Attack: પહેલગામ હુમલાની FIRમાં ચોંકાવનારો ખુલાસો: પાકિસ્તાની હથિયારોથી થયો હતો હુમલો, NIAએ તપાસ હાથ ધરી જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા દાખલ કરાયેલ FIR મુજબ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પાકિસ્તાનમાં બનેલા હતા. આ ખુલાસા સાથે જ હવે આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. 22 એપ્રિલે થયેલા આ હુમલામાં અનેક નિર્દોષ લોકોનાં જીવ ગયા હતા. FIRના આધારે મળેલી પ્રાથમિક માહિતી મુજબ, આતંકવાદીઓએ ઝડપી હુમલાનો ઢાંસલો અપનાવ્યો હતો અને જેમાં પોક્કળ તૈયારી સાથે ઘાતકી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. એફઆઈઆરમાં ખાસ કરીને એક પોઈન્ટ પર…

Read More

Pahalgam Terror Attack: તમારા દાદી હોત તો આ ન થાત’, શહીદના પિતાએ રાહુલ ગાંધીને કહ્યું જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કાનપુરના યુવાન શુભમ દ્વિવેદીના પરિવારને મળવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની નિવાસસ્થાને પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન લાગણીઓથી ભરેલું દૃશ્ય સર્જાયું અને શહીદના પિતાએ ભાવુક થઈને રાહુલને કહ્યું, “જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતી હોત, તો આ હુમલો ન થયો હોત.” રાહુલ ગાંધીએ પરિવારને સાંત્વના આપી અને જણાવ્યું કે તેઓ શહીદ શુભમને શહીદનો દરજ્જો આપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે. તેમણે આ કુટુંબ સાથે સમય વિતાવ્યો અને દુઃખમાં સહાનુભૂતિ દર્શાવી. શહીદના પિતાનું નિવેદન શુભમના પિતાએ ગુસ્સા અને…

Read More

Caste Census in UP ભાજપે જાતિગત ગણતરીનો મુદ્દો ખેચી લીધો, વિપક્ષ બન્યું દિશાવિહિન Caste Census in UP દેશના રાજકીય માહોલ વચ્ચે મોદી સરકાર દ્વારા જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત કરાઈ છે, જેને રાજકીય વિશ્લેષકો વડો માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે. વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા), છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સરકાર પર દબાણ બનાવી રહી હતી. પરંતુ હવે ભાજપે પોતે આ મુદ્દો હસ્તગત કરી લીધો છે અને વિપક્ષના હાથમાંથી એક મોટું હથિયાર છીનવી લીધું છે. મોદી સરકારના આ નિર્ણયથી સૌથી વધુ ઝટકો સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લાગ્યો છે, કારણ કે તેઓ લાંબા સમયથી ‘જાતિગત…

Read More

Vijender Singh 14 કે વધુ? વૈભવ સૂર્યવંશીની ઉંમર પર બોક્સર વિજેન્દ્ર સિંહનો શંકાસ્પદ ટ્વિટ Vijender Singh  આઈપીએલના તાજા સીઝનમાં રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરે ઇતિહાસ રચતા આખી ક્રિકેટદુનિયાની નજરે ચઢી ગયો છે. તેણે માત્ર 35 બોલમાં સદી ફટકારીને પોતાનું નામ IPL અને T20 ક્રિકેટના ઈતિહાસમાં લખાવ્યું. જોકે તેની કારગિરી જેટલી વખાણાઈ, એટલો જ વિવાદ તેની ઉંમર સાથે જોડાયેલી દલીલોને લઈને ઊભો થયો છે. વૈભવ સૂર્યવંશીની ઉંમર વિષે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને એક વિભાગ દ્વારા સવાલ ઊઠાવવામાં આવ્યો છે કે શું ખરેખર એ 14 વર્ષનો છે? આ ચર્ચાને વધુ ભડકાવતો પ્રસંગ બન્યો ભૂતપૂર્વ ઓલિમ્પિયન બોક્સર વિજેન્દર…

Read More

EPFO દ્વારા PF ટ્રાન્સફરની પ્રક્રિયા ફોર્મ 13 હવે વધુ સરળ અને ઝડપી EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા) દ્વારા PF ખાતાધારકો માટે એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. હવે PF ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ અને ઝડપી બની ગઈ છે. EPFO દ્વારા ફોર્મ 13માં ફેરફાર કરીને તેને સિંગલ-સ્ટેપ પ્રક્રિયામાં પરિવર્તિત કરવામાં આવ્યો છે, જેના કારણે કર્મચારીઓને PF ટ્રાન્સફર કરાવતી વખતે જુદી જુદી ઓફિસોની ચક્કર ન લગાવવી પડે. હવે, જ્યારે કોઈ કર્મચારી નોકરી બદલે છે, ત્યારે તેને જૂના PF ખાતાનું બેલેન્સ નવા PF ખાતામાં ટ્રાન્સફર કરાવવું પડે છે. અગાઉ, આ પ્રક્રિયામાં ત્રણ અલગ અલગ કડીઓ હતી – જૂની ઓફિસ પાસેથી…

Read More