કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

ભાજપ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પાસેથી તેનો બદલો લેવા માટે કોંગ્રેસ 24 વિધાનસભા મત વિસ્તારોની પેટા-ચૂંટણીઓમાં કડક લડત આપવાની તૈયારી કરી રહી છે. ધનંજય પ્રતાપસિંહ, ભોપાલ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને માત્ર 15 મહિનામાં સત્તા ગુમાવવાના કારણે ભારે નુકસાન થયું છે. ભાજપ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પાસેથી તેનો બદલો લેવા માટે કોંગ્રેસ 24 વિધાનસભા મત વિસ્તારોની પેટા-ચૂંટણીઓમાં કડક લડત આપવાની તૈયારી કરી રહી છે. પેટા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસે તેના પ્રચારની રણનીતિ બનાવવાનું કામ પ્રશાંત કિશોરને સોંપ્યું છે. બિહારમાં નીતીશ કુમારને વિજય અપાવવામાં પ્રશાંત કિશોરે મહત્વની ભૂમિકા નિભાવી છે. છેલ્લી વિધાનસભા (2018) ની ચૂંટણીમાં પણ પ્રશાંત મુખ્ય વ્યૂહરચનાકાર…

Read More

‘રોજા તો હું વર્ષોથી રાખું છું પણ આ વર્ષે આ થાકેલા શ્રમિકોને ટ્રેનમાં બેસતા પહેલા પાણી પહોંચાડવાની કામગીરી કરું છું એટલે ખુદા-પાક વધારે પુણ્ય આપશે’: આ શબ્દો છે દરિયાપુરમાં રહેવાસી મોહંમદ સાદ્દીકના. અમદાવાદ રેલવે સ્ટેશનથી શ્રમિકોને લઈ જતી ટ્રેનને પાણીની બોટલ પહોચાડતી એજન્સીમાં સાદ્દીકભાઈ કામ કરે છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી રોજની સરેરાશ 10 જેટલી ટ્રેન શ્રમિકોને લઈને નીકળે છે. સાદ્દીકભાઈ અને તેમના 3 સાથી અંદાજે 15000 જેટલી બોટલનું લોડિંગ-અનલોડિંગનું કામ પણ કરે છે. સામાન્ય પગારની નોકરી કરતા સાદીકભાઈ કહે છે કે, સામાન્ય દિવસો કરતા હાલ પાણીની બોટલ પહોંચાડવાની કામગીરી વધુ રહે છે પરંતુ આ નોકરીની સાથે શ્રમિકોની સેવાનું કામ…

Read More

સીબીએસઇ બોર્ડનું પરિણામ 2020: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ના 10 મા અને ક્લાસ 12 બોર્ડનું પરિણામ 2020 જુલાઈના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે. સીબીએસઇ બોર્ડ 2020 નું પરિણામ જાહેર થયા પછી, બધા ઉમેદવારો તેમના સ્કોર્સને સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકે છે, જેની લિંક સીબીએસ.ન.ઇન.બી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે (એમએચઆરડી) બુધવારે જણાવ્યું હતું કે, બોર્ડના વિદ્યાર્થીઓ સીબીએસઈના 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માટે બાકી રહેલ 2020 સ્કૂલોમાં, જ્યાં તેઓ બાહ્ય પરીક્ષણ કેન્દ્રને બદલે પ્રવેશ લે છે. “વિદ્યાર્થીઓ તેમની ન્યુનતમ મુસાફરીની ખાતરી કરવા માટે, બાહ્ય પરીક્ષણ કેન્દ્રો નહીં પણ, તેમની પોતાની શાળાઓમાં પરીક્ષા આપશે. શાળાઓ સામાજિક અંતરના નિયમોનું પાલન કરે…

Read More

ઝારખંડના રાંચીમાં ગુરુવારે ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપની સ્વિગીએ દારૂની હોમ ડિલિવરી સેવા શરૂ કરી હતી. હવે સ્વિગી આ સંદર્ભમાં અન્ય રાજ્યો સાથે પણ વાત કરી રહ્યો છે, જેથી રસિક લોકોના ઘરે દારૂ ઓનલાઈન લઈ શકાય અને દારૂની દુકાનમાં ભીડ ન થાય. સ્વિગીએ એક નિવેદનમાં કહ્યું કે, આ સેવા રાંચીમાં શરૂ કરવામાં આવી છે અને એક અઠવાડિયામાં આ સેવા ઝારખંડના અન્ય મોટા શહેરોમાં પણ શરૂ થઈ જશે. દારૂના વેચાણ અને ઘરના ડિલિવરી માટેની ઓનલાઇન વ્યવસ્થામાં મદદ કરવા માટે કંપની અનેક રાજ્યો સાથે સંપર્કમાં છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉનના નિયમોને ધ્યાનમાં રાખીને દારૂની સલામત ડિલિવરી સુનિશ્ચિત કરવા સ્વિગીએ વય ચકાસણી…

Read More

કોરોના સંકટમાં ઘણા લોકોની ઉદારતાના દર્શન થયા છે. કેટલાક બાળકોએ પોતાના ગલ્લા તોડીને રૂપિયાનું દાન કર્યું છે તો ઘણાં લોકો પગપાળા પોતાના વતન જઈ રહેલા પ્રવાસી મજૂરોને મદદ કરી રહ્યા છે. પોલીસકર્મીઓ પણ આ કપરા સમયમાં નિઃસહાય લોકોથી માંડીને મૂંગા જાનવરોની મદદ કરી રહ્યા છે. આ દરમિયાન એક 72 વર્ષનાં મહિલાની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મહિલાએ દરિયાદિલી દેખાડીને સૌનું દિલ જીતી લીધું છે! આ મહિલાનું નામ છે સુખમતી માણિકપુરી, તેઓ રાયપુરના બિલાસપુરના રહેવાસી છે. આ મુશ્કેલ સમયમાં તેમણે જરૂરિયાતોની મદદ માટે 1 ક્વિન્ટલ ચોખા, ડઝનથી વધુ સાડીઓ અને થોડા રૂપિયા દાન કર્યા છે. આ મહિલાએ કહ્યું, “હું…

Read More

કોરોનાનાં કાળમાં કોંગ્રેસનાં યુવા નેતા અને વિઘાનસભામાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી દ્વારા સરકારની કામગીરી વિશે ટ્વીટર હેન્ડલર પર ટ્વીટનાં માધ્યમથી ચાબખા મારતા પ્રહારો કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોરોના અને લોકડાઉનને મધ્યમા રાખી ઘાનાણી દ્વારા સરકાર પર નિશાન સાઘતા કઇંક આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘાનાણી દ્વારા આ ટ્વીટ મુખ્યમંત્રીનાં કોરોના વોરિર્યસ અભિયાનને ટાંકીને આ લખવામાં આવ્યું છે. પરેશ ધાનાણી દ્વારા ટ્વીટનાં અંતમાં લખવામાં આવ્યુ છે અને પ્રશ્ન પુછવામાં આવ્યો છે કે, હજુએ “હું જ છું કોરોના વોરીયર્સ” પછી “સુતેલી” સરકારનું શું છે કામ.?”

Read More

ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ (21 મે) ના રોજ આજે સમગ્ર રાષ્ટ્ર યાદ કરી રહ્યો છે. આજના દિવસે 21 મે 1991 ના રોજ તમિલનાડુના શ્રીપરમ્બુદુરમાં રાજીવ ગાંધી આત્મઘાતી બોમ્બમાં માર્યા ગયા હતા. તેમનો જન્મ 20 ઓગસ્ટ 1944 માં થયો હતો. ભારત આઝાદ થયુ ત્યારે તેઓ ફક્ત ત્રણ વર્ષની હતા. તેમનું બાળપણ તીન મૂર્તિ ભવનમાં વિતાવ્યું હતું. તેમના રાજકીય કાર્યકાળમાં, રાજીવ ગાંધીના જીવનના ઘણા રસપ્રદ તથ્યો છે જેમણે દેશને ટેકનોલોજી અને વૈશ્વિક ઊંચાઈ પર લઈ ગયા છે, જેનાથી તમે અજાણ છો. આજે, તેમની પુણ્યતિથિ પર, અમે તમને આવી ન સાંભળેલ વાતો વિશે જણાવીશું. વડા પ્રધાન તરીકે…

Read More

હિંદુ પરંપરા મુજબ દર વર્ષે અખાત્રીજ બાદ ઉત્તરાખંડના ચારધામની યાત્રા શરૂ થાય છે જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામમાં પૂર્ણ થાય છે. આ ચાર જગ્યાને પવિત્ર ધામ માનવામાં આવે છે. આ ચારેય ધામનું ધાર્મિક મહત્ત્વ પણ છે. જોકે કોરોના મહામારીને લઈને ચાલી રહેલા લોકડાઉન વચ્ચે આ વર્ષ ખૂબ જ સાદગી સાથે ચારધામ યાત્રાની શરુઆત કરવામાં આવી છે અને ચારેય ધામના કપાટ ખોલવામાં આવ્યા છે. તેમાં બદ્રીનાથ ધામના કપાટ ગત શુક્રવારના રોજ સાદગીથી શુભમુર્હુતમાં વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારે 4.30 વાગે ખોલવામાં આવ્યા હતા. જોકે આ દરવાજા ખોલવામાં આવતા જ પૂજારીઓએ જે જોયું તે કોઈ…

Read More

કોરોના વાઇરસના દર્દીઓની સારવાર કરવી એ મેડિકલ સ્ટાફ માટે કોઈ જોખમથી ઓછું નથી. કોરોના વોરિયર્સનું સુરક્ષા કવચ એટલે પ્રોટેક્ટિવ સુટ પહેરનારને દર કલાકે દોઢ લિટર પરસેવો થાય છે. રશિયાના ટુલા શહેરની એક નર્સે અસહ્ય ગરમી અને પરસેવાથી બચવાનો આઈડિયા વિચારી લીધો છે તે પ્રોટેક્ટિવ સુટની નીચે બિકીની પહેરીને કામ કરી રહી છે. આ નર્સ તેના આઈડિયાને લીધે તે રાતોરાત ઓનલાઇન સેન્સેશન બની ગઈ છે.  નર્સે બિકીનીની ઉપર ટ્રાન્સપરન્ટ પ્રોટેક્ટિવ સુટ, ગ્લવ્ઝ અને ગોગલ્સ પહેર્યા છે. મંગળવારે આ ફોટો ટ્વિટર  યુઝરે શેર કર્યો છે, તે પછી પોસ્ટ પર નેગેટિવ અને પોઝિટિવ કમેન્ટનો ઢગલો  થઇ ગયો છે. આ ફોટો ટુલા શહેરની હોસ્પિટલનો…

Read More

કોરોના વાઈરસની મહામારીને પગલે જર્મનીમાં અત્યાર સુધી 8,193 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અહીંના ઝેલા-મેહલિસ શહેરમાં ટેક્સ એડવાઈઝર ગેટરુડ શોપ અને કાર્યકરોએ આઠ હજાર મીણબત્તી પ્રગટાવીને મહાકાય ક્રોસ બનાવ્યો હતો. આ કામ પૂરું કરતા તેમને 12 કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો અને બધા લોકોએ પ્રાર્થના કરી કે મૃતકો ની આત્મા ને શાંતિ મળે અને આ દુનિયા જલ્દી થી જલ્દી કોરોના મુક્ત થાય અને જનજીવન ખુશી થી ચાલુ થાય.

Read More