કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકવાદી હુમલો થયો છે. મળતી માહિતી મુજબ પંપોરના કંધીજલ બ્રિજ પર સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસની રોડ ઓપનિંગ ડ્યુટી પર તૈનાત હતી, ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધી હતી.ઉલ્લેખનીય છે કે આ આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા, જ્યારે પાંચ ઘાયલ થયા હતા. નોંધપાત્ર છે કે હુમલો થયા બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Read More

કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે સરા જાહેર ગળે ફાંસો ખાવનો પ્રયાસ કર્યો હતો..જોકે પોલીસ અને સ્થાનિકોએ તેમને આપઘાતનો પ્રયાસ કરતા બચાવી લીધા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટર મમતા સવાણીએ આક્ષેપ લગાવ્યો કે હાથરસની ઘટનાને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યુ ત્યારે પોલીસ વાળાએ ફાંસી ખાઈ લો તેમ કહ્યુ હતુ, આથી ફાંસી ખાવા આવી છું..તેમ કહીને મમતા સવાણીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધ્યો..જોકે પોલીસ તેમને રોકી લીધા હતા. મમતા સવાણીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધ્યો હાથરસ ઘટના ને લઈ કોંગ્રેસના વિરોધ કોંગ્રેસ ની મહિલા કોર્પોરેટર મમતા સવાણી એ આપઘાત નો પ્રયાસ કર્યો મમતા સવાણી નો આરોપ પોલીસ વાળા એ કહ્યું ફાંસી ખાઈ લો એટલે ફાસો ખાવા આવી…

Read More

ભારતના સૌપ્રથમ કાર રેલી વિજેતા સુરેન્દ્રનગરના ભરત દવેનું રવિવારે કોરોનાથી અવસાન થયું છે, તેઓ 78 વર્ષના હતા. વિશ્વ પ્રસિદ્ધ કાર રેસર ભરત દવેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ ઓક્સિજન ખૂટી પડતાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ 1985થી 1990 સુધી સતત છ વખત હિમાલયન કાર રેલીમાં ભારતમાં સૌપ્રથમ રહ્યા હતા.

Read More

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર પીઠે જીવલેણ કોરોના વાયરસની મહામારી વચ્ચે સામાજીક દૂરીનું પાલન કરવા માટે ચૂંટણી રેલીઓમાં 100થી વધુ લોકો સામેલ કરવા વાળી કોઈપણ રાજનૈતિક રેલી વિરુદ્ધ FIR દાખલ કરવાની અનુમતી ાપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગ્વાલિયર પીઠના ન્યાયમૂર્તિ શીલ નાગુ અને ન્યાય મૂર્તિ રાજીવ કુમાર શ્રીવાસ્તવની ખંડપીઠે અધિવક્તા આશીષ પ્રતાપ દ્વારા દાખલ યાચિકા પર સુનાવણી દરમ્યાન જીવલેણ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એડવોકેટ આશિષ પ્રતાપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન ગ્વાલિયર બેંચના જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ રાજીવ કુમાર શ્રીવાસ્તવની ખંડપીઠે આ નિર્ણય કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને લીધો છે. ઉલ્લેખનીય છે…

Read More

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ડાયાબીટિસ (Diabetes)ના લાખો દર્દીઓનો વધારો થવાની પુરી સંભાવના છે એવુ મહત્વપુર્ણ અવલોકન ગોત્રી જીએમઇઆરએસ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.શિતલ મિસ્ત્રીએ કર્યુ છે. કોરોના વાયરસ કોવિડ-19એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે અને આ વાયરસને ખતમ કરવા માટે સમગ્ર માનવજાત કામે લાગી છે પરંતુ આ વાયરસ ખતમ થયા પછી પણ તેની અસરો ખૂબ લાંબા સમય સુધી જોવા મળશે. Diabetes ના દર્દીઓમાં કોરોનાનું જોખમ ડો. મિસ્ત્રી કહે છે કે ‘એક વાત તો હવે જાણીતી થઇ ગઇ છે કે Diabetesના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેમને કોરોનાનું સંક્રણ લાગવાની શક્યતાઓ વધુ હોય છે. અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં…

Read More

કોરોનાકાળમાં ડિપ્રેશનના કેસ વધી રહ્યા છે. ડિપ્રેશનની અસર માત્ર મગજ સુધી મર્યાદિત નથી, તે શરીરના ઘણા જુદા જુદા ભાગોને જુદી જુદી રીતે નુકસાન પહોંચાડે છે. વૈજ્ઞાનિકોએ આ સાબિત કરી દીધી છે. જાણો ડિપ્રેશન કેવી રીતે શરીરના 7 ભાગમાં તેની અસર છોડી રહ્યો છે અને કયા લક્ષણ દેખાવા પર અલર્ટ થઈ જવું… ડિપ્રેશનની બીમારી આંખોના તેજને ખરાબ અસર કરે છે. પેટમાં દુખાવો, સોજો અને ઉબકા માનસિક કમજોરીનાં લક્ષણો હોઈ શકે છે. ડિપ્રેશનનાં ઘણાં લક્ષણોમાંથી એક છે માથાનો દુખાવો. જો કે, ઉદાસીનતા, ચીડિયાપણું અને થાક જેવાં લક્ષણો પણ મુખ્ય છે. ડિપ્રેશનનો પીઠ અને શારીરિક પીડા સાથે સીધો અને ઊંડો સંબંધ છે. ડિપ્રેશનથી…

Read More

વેસુ બીઆરટીએસ બસ ડેપો નંદિની-03 એપાર્ટમેન્ટની સામે રહેતા અને મુળ અમરેલીના ચક્કરગઢના દેવળિયા ગામના વતની અશોકભાઈ કરસનભાઈ માઘડ(37) બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. શનિવારે સાંજે તેઓ સોમેશ્વરાથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ લઈ નીકળ્યા હતા. બસ લઈ તેઓ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી અને છાંતીમાં દુ:ખાવો થતા તેમણે બસ સાઈડમાં ઉભી કરી સુપરવાઈઝરને જાણ કરી હતી અને પેસેન્જરને ઉતારી બસમાં સુઈ ગયા હતા. સુપરવાઈઝરે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં અશોકભાઈનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના…

Read More

સુરતમાં એમડી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી આદિલ નુરાનીના પોલીસે વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ મામલે આદિલની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ટોચના ઉદ્યોગપતિઓ અને તેમની પત્નીઓ પણ ડ્રગ્સની બંધાણી હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની પૂછપરછ પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટૂંક સમયમાં ડ્રગ્સને લઇને મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે. પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની પૂછપરછ પૂર્ણ કરી સુરત માંથી પકડાયેલ 1 કરોડ MD ડ્રગ્સ મામલો મુખ્યસૂત્ર ધાર આદિલ નુરાનીના પોલીસે વધુ…

Read More

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રવિવારે કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સોમવારે સંબંધિત વિભાગો સાથે બેઠક બાદ વાયુ પ્રદુષણ (Air Pollution) વિરુદ્ધ મહા અભિયાનની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી સોમવારે સવારે 11 કલાકે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. આજે દિલ્હી સચિવાલયમાં મેરેથોન બેઠક તેમણે ટ્વીટ કર્યું કે, આજે સોમવારે સવારે 11 વાગ્યે દિલ્હી સચિવાલયમાં પર્યાવરણ, લોક નિર્માણ વિભાગ, દિલ્હી વિકાસ પ્રાધિકરણ, દિલ્હી જળ બોર્ડ, દિલ્હી નગર નિગમ, ટ્રાફિક પોલીસ, પરિવહનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી પ્રદુષણ વિરુદ્ધ સોમવારે અભિયાનની શરૂઆત કરશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી સાથે થઇ હતી બેઠક હાલમાં જ…

Read More

અમેરિકામાં મેદસ્વિતાનો દર વધવાની સાથે કોરોના વાઈરસ પર નિયંત્રણમાં તેની ભૂમિકા ગુંચવણભર્યો વૈજ્ઞાનિક સવાલ બની ગયો છે. તાજેતરના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, વધુ વજન ધરાવતા લોકો સામાન્ય લોકોની સરખામણીએ ગંભીર હુમલાનો ભોગ બને છે. માનવ અને પ્રાણીઓની કોશિકાઓ પર પ્રયોગથી જાણવા મળ્યું કે, વધુ ચરબી કેવી રીતે શરીરની રોગ-પ્રતિકાર શક્તિને અસ્ત-વ્યસ્ત કરી શકે છે. ‘મેદસ્વિતા અને કોવિડ-19’ વચ્ચેના સંબંધ રહસ્યમય છે. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસી જેવી અનેક બીમારીઓનો સંબંધ વધુ વજન સાથે છે. આ બીમારીઓથી પ્રભાવિત વ્યક્તિઓ માટે કોવિડ-19 સામે લડવું અઘરું છે. વિશેષજ્ઞો કહે છે કે, શરીરમાં ચરબીનું વધુ પ્રમાણ માત્ર ફેફસાના નિચેના ભાગને દબાવી શકે છે. તેનાથી શ્વાસ…

Read More