દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં ઘણા કેસ નોંધાયા છે. કોરોના વાઈરસનું વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને વધારે જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગર્ભવતી મહિલાઓને કોરોના વાઈરસથી બચાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. WHOના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવા માટે અમુક બાબતોની કાળજી લેવી જરૂરી છે. આવું કરવાથી ન માત્ર તમે સુરક્ષિત રહેશો પરંતુ તમારા ગર્ભમાં ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર નહીં પડે ખાસ બાબતો : A: સાબુ અથવા સેનિટાઈઝરથી નિયમિતપણે હાથ ને ચોખ્ખા રાખો B: અન્ય લોકોથી ચોક્કસ અંતર રાખી વાત કરો C: ખાંસી અથવા છીંક આવે તે પહેલાં મોં ઉપર હાથ,ટિશ્યૂ અથવા…
કવિ: Satya Day News
ચૈત્ર નવરાત્રિ 25 માર્ચથી શરૂ થઇ રહી છે, નવરાત્રિના નવ દિવસ સુધી માતાની અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ અખંડ જ્યોતિને પ્રજ્વલ્લિત કરવાના થોડાં નિયમો ઉલ્લેખવામાં આવ્યાં છે. નવરાત્રિમાં જે લોકો ઘરે અખંડ જ્યોત પ્રગટાવે છે તેમણે આ નિયમોનું પાલન કરવું જોઇએ. અખંડ જ્યોતની વિધિઃ- 1. ચૈત્ર નવરાત્રિના પહેલાં દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે સ્નાન કર્યા બાદ સાફ વસ્ત્ર ધારણ કરવા અને માતાની ચોકીની સ્થાપના કરવી. 2. ચૈત્ર નવરાત્રિએ સૌથી પહેલાં નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ લેવો. આ જ્યોતિ નવ દિવસ સુધી પ્રજ્વલ્લિત રહેવી જોઇએ. 3. ત્યાર બાદ માતાની ચોકીની સ્થાપના કર્યા બાદ તેના ઉપર…
આ વર્ષે 25 માર્ચ, બુધવારથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. જેને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે. દેવી ભાગવત ગ્રંથ પ્રમાણે માતા દુર્ગાનું વાહન સિંહ છે, પરંતુ આ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, દર વર્ષે નવરાત્રિમાં દેવી વિવિધ વાહન ઉપર સવાર થઇને ધરતી પર આવે છે. દેવીના વિવિધ વાહન પર સવાર થઇને આવવાથી દેશ અને જનતા પર તેની વિવિધ અસર થાય છે. સોમવાર અથવા રવિવારે ઘટ સ્થાપના થાય ત્યારે માતા દુર્ગા હાથી પર સવાર થઇને આવે છે. શનિવાર અથવા મંગળવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા દુર્ગા ઘોડા ઉપર બેસીને આવે છે. ગુરૂવાર અથવા શુક્રવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા…
કેરળ પોલીસ અને બેંગ્લોર પોલીસ બાદ હવે પંજાબ પોલીસે પણ દેશના લોકોને કોરોના વાઇરસથી બચાવવા ક્રિએટીવ ડાન્સ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારી હાથ ધોવાના અને ઘરે રહેવાનો મેસેજ આપી રહ્યા છે.1 મિનિટ 39 સેકન્ડના વીડિયોમાં પંજાબી ફેમસ સોંગ ‘બારી બરસી’ વાગી રહ્યું છે. આ સોંગના શબ્દો તેમણે કોરોના વાઇરસથી બચવા માટેના ઉપાયોમાં બદલી દીધા છે. તેઓ વીડિયોમાં હાથ ન મિલાવવા, હાથને સેનિટાઈઝ કરવાનું કહી રહ્યા છે. ડીજીપી દિનકર ગુપ્તાએ આ વીડિયો ટ્વિટર પર શેર કરીને લખ્યું છે કે, અમે દેશની જનતાને આ સ્ટેપ ફોલો કરવા માટે આજીજી કરીએ છીએ. સમયાંતરે હાથ ધોતા રહો. ઘરે રહો અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને…
આજકાલના બાળકો બહુ જ તોફાની હોય છે અને જિદ્દી હોય છે. વારંવાર માત-પિતા બાળકો પર ગુસ્સો કરતા હોય તો પણ તેઓ તોફાન ઓછું કરવાનું નામ નથી લેતા. જો તમારું બાળક પણ તોફાની હોય તો હવે સમય આવી ગયો છે તેને આપવામાં આવતા ખોરાક પર ધ્યાન આપવામાં આવે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બાળકોના આંતરડામાં જોવા મળતા સૂક્ષ્મજંતુઓ તેમના સ્વભાવ પર ખરાબ રીતે અસર કરે છે. આ સૂક્ષ્મજંતુઓ ખાદ્ય પદાર્થો દ્વારા તેમના આંતરડા સુધી પહોંચે છે. સંશોધકોએ પાંચથી સાત વર્ષની ઉંમરના શાળાએ જતા બાળકો પર રિસર્ચ કર્યું. આ રિસર્ચ સ્ટેન્ડફોર્ડ સ્ટેટ યુનિવર્સિટી અને મેનિટોબા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું હતુ. આ રિસર્ચના…
કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણને અટકાવવા માટે એક દિવસ જનતા કર્ફ્યૂને લોકોએ પાળ્યુ હતુ. સાથે જ સાંજે 5 વાગ્યે સંક્રમણને અટકાવવા માટે કાર્ય કરતા લોકોને વધાવવા માટે થાળી અને તાળીઓ વગાડવામાં પણ આવી રહી છે. કોરોના વાયરસ (Corona virus) વચ્ચે કામ કરી રહેલા અધિકારીઓને સન્માનિત કરવાની વડાપ્રધાનની અપીલને લોકોએ ખૂબજ ઉત્સાહભેર આવકારી લીધો હતો. લોકોની સાથે ગુજરતાના ડે.સીએમ નીતિન પટેલે પણ પોતાના બંગલા પર થાળી અને ઘંટડી વગાડીને લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. વડાપ્રધાન મોદીની અપીલ પર ખરા ઉતર્યા સાથે જ અમદાવાદના મણિનગર ખાતે લોકોએ જનતા કર્ફ્યુને વધાવ્યો હતો. લોકોએ તાળી પાડી, થાળી-વેલણ અને ઘંટડી વગાડી ડૉક્ટર, નર્સ, મીડિયા…
કોરોના વાયરસ (Corona) આ સમયે સમગ્ર દુનિયા માટે મોતનું બીજી નામ બની ચૂક્યો છે. આ જાનલેવા વાયરસને કારણે અત્યાર સુધીમાં 13 હજાર લોકોની જાન લઈ લીધી છે. જેમાં ભારતના પણ 6 લોકો સામેલ છે. કોરોના (Corona) ના વધારે પડતા મામલાઓમાં જોવા મળ્યુ છે કે, સંક્રમિત થયા બાદ ટેસ્ટમાં મોડુ થવાના કારણે તેમને મદદ મળી શકી ન હતી. ત્યારે હવે અમેરિકાને આ વાયરસને ડામવાનો તોડ મળી ગયો છે. 45 મિનિટમાં જ જાણી શકાશે અમેરિકાના ખાદ્ય અને ઔષધિ વિભાગે માત્ર 45 મિનિટમાં કોરોના વાયરસ ડાયગ્નોસ્ટિક પરીક્ષણને મંજૂરી આપી રહી છે. જેથી સંદિગ્ધ દરદીઓ વિશે માત્ર 45 મિનિટમાં જ જાણી શકાશે કે, તે…
બુધવાર, 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. જે ગુરૂવાર, 2 એપ્રિલ રામ નવમી સુધી રહેશે. આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાની અને દેવી મંદિરમાં દર્શન કરવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે કોરોનાવાઇરસના કારણે ઘરમાંથી બહાર જવું નહીં. દર્શન કરવા મંદિર જઇ શકો નહીં તો ઘરમાં જ દેવી પૂજા કરી શકો છો. અહીં જાણો ચૈત્ર નવરાત્રિમાં ઘરમાં રહીને કયા-કયા શુભ કામ કરી શકાય છે. ચૈત્ર નવરાત્રિની એકમ તિથિએ દેવી દુર્ગા પ્રકટ થઇ હતી. આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી. એકમ તિથિએ ગુડી પડવો પણ ઉજવાય છે. રોજ સવારે ઉઠતાં જ સૌથી પહેલાં હાથના દર્શન કરવા જોઇએ. જેને કરદર્શન…
બુધવાર, 25 માર્ચથી દેવી દુર્ગાનો મહાપર્વ ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહ્યો છે. ઋતુ પરિવર્તનના સમયગાળામાં આ પર્વ આવે છે. આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને 2 સામાન્ય નવરાત્રિ રહે છે. ચૈત્ર અને આસો મહિનાન નવરાત્રિ સામાન્ય નવરાત્રિ હોય છે. જ્યારે મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. આ દિવસોમાં દેવી સાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં ગરમીનો પ્રભાવ સંપૂર્ણ રીતે શરૂ થઇ જાય છે તેને ઠંડી અને ગરમીનો સંધિકાળ કહેવામાં આવે છે. આ સમયે મોસમી બિમારીઓ થવાની સંભાવના ખૂબ…
અમદાવાદ માં કોરોના ને લઈ ને તંત્ર એલર્ટ છે અને જનતા કરફ્યુ ને લઈ સુમસાન રસ્તાઓ ઉપર દવા નો છંટકાવ સહિત સફાઈ અભિયાન ચલાવાયું હતું,અમદાવાદ માં જનતા એ કરફ્યૂ નો સ્વૈચ્છિક અમલ કરતા રસ્તાઓ ખુલી જતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ફાયર વિભાગ ની ટીમ ને સાથે રાખી ને covid 19 દવા નો છંટકાવ કરાવવા માં આવ્યો હતો અને સફાઈ કાર્ય તેજ બનાવાયું હતું.