કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

લોકડાઉન પછી અનલોક દરમિયાન શાકભાજીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના શાકભાજીના ભાવો પર કોવિડ -19 ની અસર જોવા મળી રહી છે. શાકભાજીના વધતા બજેટમાં ઘરનું બજેટ બગડ્યું છે. દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં જે શાકભાજી 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે, તે શાકભાજીના ભાવ હવે 100 રૂપિયાને પાર કરી ગયા છે. પહેલા કરતા હવે ભાવ વધ્યા બ્રોકોલી જેવી શાકભાજી 400 રૂપિયા પ્રતિ કિલોથી વધુ વેચાઇ રહી છે. શાકભાજીના વધતા ભાવોથી તમામ વર્ગના લોકો ચિંતિત છે. ટામેટાં દિલ્હીની મંડીઓમાં 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. ધાણા…

Read More

કડાણા ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે મહીસાગરમાં ઘોડાપૂર જેવી સ્થિતી ઉભી થઇ છે. કડાણા ડેમની સપાટી બપોરે ૪૧પ ફૂટે પહોંચતા ૧૪ દરવાજા ખોલાતા જીલ્લામાં નદી પરના ત્રણ પુલ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. કડાણામાંથી સાડા ચાર લાખ ક્યૂસેક જેટલુ પાણી છોડાતા અમદાવાદ લુણાવાડાને જોડતા હાડોડ પુલ પરથી રપ ફૂટ જેટલા પાણી વહેતા નજરે પડ્યા હતા.આ ઉપરાંત લુણાવાડાના ૬૩, કડાણાના ર૭ તો ખાનપુર તાલુકાના ૧૬ ગામોને એલર્ટ કરાયા છે. મહત્વનુ છે કે સંતરામપુર રાજસ્થાનને જોડતો ઘોડિયાર પુલ તેમજ ખાનપુર મલેકપુરને જોડતા તાંતરોલી પુલને બંધ કરાયો છે. બપોરે હાડોડ પુલ પરથી 25 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યા હતા. પુલ સુધી…

Read More

જુનાગઢ પંથકમાં ભારે વરસાદને કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. માણાવદર તાલુકાનું મતિયાણા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં નદીના પાણી ઘુસસતા ઠેર ઠેર કેડ સમા પાણી ભરાયા હતા. લોકોની ઘરવખરી પણ પાણીમાં પલડી ગઇ હતી.મહિસાગર જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. લુણાવાડા વરધરી રોડ પર આવેલ આનંદ પાર્ક અને જયશ્રી નગર સોસાયટીઓમાં પાણી ભરાયા. તો મોડાસા રોડ પર આવેલ આમંત્રણ એપાર્ટમેન્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા. જિલ્લાના લુણાવાડા, કડાણા, વીરપુર અને ખાનપુરમાં વરસાદથી આવી જ સ્થિતી જોવા મળી.

Read More

સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI)એ જહાજો પર મહિલાઓને મહત્વની ભૂમિકામાં નિમણૂક કરવાના સંદર્ભમાં સ્થાનિક સ્પર્ધકોને પાછળ છોડી દીધી છે. આ કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ લિંગ-ન્યુટ્રલ હાયરિંગ પોલિસી લાગુ કરી છે. આને કારણે, મહિલાઓ તેના કાર્યબળમાં 20 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. એ પણ રસપ્રદ છે કે કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર એચ.કે. જોશી પણ મહિલા જ છે. કંપનીમાં કુલ 646 કર્મચારીઓ છે, જેમાંથી 135 મહિલાઓ છે. અહેવાલમાં જણાવાયું છે કે એસસીઆઈ તેના કાફલામાં નોકરી માટે મહિલાઓની ભરતીમાં ભારતમાં અગ્રેસર રહી છે. હાલમાં, ત્યાં બે માસ્ટર, પાંચ ચીફ ઓફિસર, બે સેકન્ડ એન્જિનિયર, 31 સેકન્ડ-થર્ડ ઓફિસર્સ,…

Read More

પુડ્ડુચેરીના સ્વાસ્થ મંત્રી મલ્લાદી કૃષ્ણ રાવ હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. કોવિડ હોસ્પિટલની મુલાકાતે ગયેલા મંત્રી ગંદકી જોઈને પોતાને રોકી ન શક્યા અને તેમણે પોતે જ બ્રશ ઉઠાવીને શૌચાલયની સફાઈ શરૂ કરી દીધી. સ્વાસ્થ્ય મંત્રી દ્વારા શૌચાલયની સફાઈ કરવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેની લોકો ખૂબ તારીફ કરી રહ્યા છે. ઈંદિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજના કોવિડ વોર્ડની મુલાકાત લીધી હકીકતે મંત્રીએ શનિવારે ઈંદિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજના કોવિડ વોર્ડની મુલાકાત લીધી. ત્યાં તેમને શૌચાલય ગંદુ હોવાની ફરીયાદ મળી. તે તરત બ્રશ અને સફાઈની સામગ્રી લઈને શૌચાલયની અંદર ગયા અને પોતે જ સફાઈ શરૂ કરી દીધી. વીડિયોમાં પણ જોઈ શકાય છે…

Read More

પાંચ વર્ષના બાળકની સમજદારીના કારણે તેની માતાનો જીવ બચી ગયો. મામલો ઈંગ્લેન્ડના ટેલફોર્ડનો છે. હકીકતે આ બાળકની માતા બેભાન થઈને પડી ગઈ હતી. જો સાચા સમય પર તેને હોસ્પિટલ ન લઈ જવામાં આવી હોત તો તેની મોત પણ થઈ શકતી હતી. અથવા તે કોમામાં જઈ શકે છે. પરંતુ બાળકે જે કર્યું તેના કારણે તેમની માતાનો જીવ બચી ગયો. પોતાના રમકડાથી જ ડાયલ કર્યો નંબર થયું એ કે જોશ ચેપમેન પોતાના ભાઈની સાથે રમી રહ્યો હતો. તે સમયે તેણે જોયું કે તેની માતા જમીન પર પડી ગઈ છે. જોશે વગર કંઈ જોયો પોતાનું ટોપ એમ્બ્યુલન્સમાં લગાવેલા 112 ઈમરજન્સી નંબરને ડાયલ કરી…

Read More

તમે લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘરમાં, ઓફિસમાં અથવા અન્ય પ્રકારના વ્યાપારિક અનુષ્ઠાનોમાં રાખેલી જરૂર જોઈ હશે. આ મૂર્તિ જ્યાં રાખવામાં વે છે ત્યાં શોભા તો વધારે છે, પણ સાથે જ આ મૂર્તિથી સરાકાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. ફેંગશૂઈના પ્રમાણે, લાફિંગ બુદ્ધાની મૂર્તિને લગાવવાથી નકારાત્મકતા ખતમ થઈ જાય છે. લાફિંગ બુદ્ધાની મૂર્તિને ક્યાં સ્થાપિત કરવી જોઈએ, તે પણ એક વિચારણીય પ્રશ્ન હોય છે. જેમ કે, લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યાં કેવી રીતે રાખવી જોઈએ. શું મૂર્તિ રાખવાના કોઈ નિયમ છે ? તો આવો જાણીએ લાફિંગ બુદ્ધા ક્યાં અને કેવી રીતે રાખવા જોઈએ અને તેના શું-શું લાભ છે. આ વાતોનું રાખો ધ્યાન લાફિંગ…

Read More

વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ માતાના ભક્તો માટે બીજી મોટી ભેટ લાવ્યા છે. દેશભરના ભક્તો હવે સ્પીડ પોસ્ટ દ્વારા માતા વૈષ્ણો દેવીના પ્રસાદ પ્રાપ્ત કરી શકશે. બોર્ડ દ્વારા શનિવારે કટરા ખાતે આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર વિભાગ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઇઓ રમેશ કુમાર અને જમ્મુ-કાશ્મીર પોસ્ટલ સર્વિસ હેડક્વાર્ટરના ડિરેક્ટર ગૌરવ શ્રીવાસ્તવ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સ્પિડ પોસ્ટ દ્વારા મગાવી શકશો પ્રસાદ બોર્ડના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને બોર્ડે સ્પીડ પોસ્ટ દ્વારા માતાના ભક્તો સુધી પ્રસાદ પહોંચાડવાની સુવિધા શરૂ કરી છે. તેમણે કહ્યું કે…

Read More

ઇડરના પાવાપુરી જલમંદિરના જૈન મુનિ રાજાસાહેબના જામીન નામંજુર કરાયા છે. પુરતા પ્રમાણમાં પુરાવા રજૂ ન કરી શકાતા રાજા સાહેબના રિમાન્ડ નામંજુર કરાયા છે. નોંધનીય છેકે ઈડર પાવાપુરી જલ મંદિરના રાજા સાહેબ રાજતિલક સાગરજી સામે વઢવાણની મહિલાએ 7 વર્ષે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે કે 2013માં 22 એપ્રિલે રાજા સાહેબે તેના પર દુષ્કર્મ આચરયુ હતું. ત્યારે આ સમગ્ર મામલે પુરતા પુરાવા રજૂ ન કરાતા રાજા સાહેબના રિમાન્ડ નામંજુર કરાયા છે.

Read More

એક વિવાદિત ઇમામએ કહ્યું કે, મુસ્લિમ કોરોના વેક્સિન ન લગાવે કારણ કે તે હરામ છે. સુફયાન ખલીફા નામના આ ઈમામે વીડિયો પોસ્ટ કરીને પોતાના ફોલોઅર્સને વેક્સિન નહીં લગાવવા માટે અપીલ કરી છે અને અન્ય મુસ્લિમ સંગઠનો ઉપર પણ સવાલો ઉઠાવ્યાં છે. જે વેક્સિનનું સમર્થન કરી રહ્યાં છે.ઓસ્ટ્રેલીયાના પર્થમાં રહેતા આ ઈમામે પોતાના સોશયલ મીડિયા ફોલોઅર્સને અપીલ કરી છે કે, તે ફાસિજ્મનો વિરોધ કરે અને વેક્સિન ન લગાવે, એક રિપોર્ટ પ્રમાણે ઘણા ધાર્મિક નેતાઓએ પણ ઓક્સફોર્ડ વેક્સિનનો વિરોધ કર્યો છે કારણ કે, આ એક એબોર્ટેડ બેબીના સેલથી તૈયાર કરવામાં આવી છે.જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલીયની સરકારે ઓક્સફોર્ડ વેક્સિનની સપ્લાઈ માટે કરાર કર્યાં છે.…

Read More