ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસનાં ડરનાં કારણે લોકો શહેરો છોડીને ગામ તરફ જઇ રહ્યાં છે. આ બધા સમાચારો વચ્ચે અમરેલી માંથી અલગ ખબર સામે આવી છે. અહીં એક જોડાએ કોરોના પ્રિવેડિંગ શૂટ કરાવ્યું છે. રાજ્યનાં અરેલીમાં એક કપલે કોરોના પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં ભાવિ દુલ્હા અને દુલ્હને કોરોના વાયરસને કારણે મોં પર માસ્ક પહેર્યા છે. મોં પર માસ્ક પહેરીને આ કપલ સમજાવવા માંગે છે કે કોરોના વાયરસને ગંભીરતાથી લો. આ લોકોની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસે (coronavirus) ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ચપેટમાં લઈ લીધું…
કવિ: Satya Day News
મેદસ્વિતાને લીધે સ્વાસ્થ્યને ઘણાં નુકસાન થાય છે. મેદસ્વિતાથી પીડાતા લોકોને ચેતવે તેવા સમાચાર બ્રાઝિલથી સામે આવ્યા છે. બ્રાઝિલમાં થયેલાં એક રિસર્ચ મુજબ મેદસ્વિતાને લીધે મગજનાં કેટલાક મહત્ત્વના ભાગોને નુકસાન પહોંચે છે. બ્રાઝિલની સાઓ પુઆલો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં મેદસ્વિતા ધરાવતા લોકોમાં ભૂખ, લાગણીઓ અને જ્ઞાનાત્મક નિર્ણય લેતા મગજના ભાગમા કેટલાક ફેરફાર જોવા મળ્યા હતા. રિસર્ચમાં DTI (ડિફ્યૂશન ટેન્શર ઇમેજિંગ) પદ્ધતિનો ઉપયોગ કરીને વોલન્ટિયર્સના મગજમાં આવતા ફેરફારોનું અવલોકન કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં મેદસ્વિતા ધરાવતા 59 અને સ્વસ્થ 61 કિશોરોના DTIના ડેટાનો અભ્યાસ કરવામા આવ્યો હતો. રિસર્ચમાં જોવા મળ્યું કે સ્વસ્થ બાળકોની સરખામણીએ મેદસ્વિતા ધરાવતા બાળકોમાં મગજની કાર્યપ્રણાલીમાં ફેરફાર આવે છે.…
કોરોના વાઇરસના કારણે દેશના અમુક રાજ્યોમાં જ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને 23 માર્ચથી દેશભરની બેંકોમાં બિન-આવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઇન્ડિયા બેંક એસોસિએશન (IBA)એ રવિવારે આ અંગે માહિતી આપી છે. આ સિવાય IBA એ બેંકોને કહ્યું છે કે, તેઓ સિલેક્ટેડ બેંક બ્રાંચને ખોલવાનો નિર્ણય કરે. કોરોના વાઇરસના ભયને જોતા બેંકોએ તેમના કર્મચારીઓની સંખ્યામાં 50% નો ઘટાડો કરી નાખ્યો છે. ફક્ત આ સુવિધાઓ મળશે: હવે તમામ બેંકોમાં કેશ ડિપોઝિટ અને ઉપાડ, ચેક ક્લિયરિંગ સુવિધાઓ, પૈસા અને સરકારી વ્યવહારો જ કરવામાં આવશે. આ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. 23 માર્ચથી આ…
દેશના લોકોને નાણાકીય સ્વાસ્થ્ય સુરક્ષા માટે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિચી ઓફ ઈન્ડિયા (IRDA)એ સ્ટાન્ડર્ડ ઈન્ડિવિઝ્યુઅલ હેલ્થ ઈન્શ્યોરન્સ માટે ગાઈડલાઈન જારી કરી હતી. તેના અંતર્ગત સામાન્ય અને સ્વસ્થ વીમા કંપનીઓને મૂળભૂત સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે વધુમાં વધુ 5 લાખ રૂપિયા અને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાવાળા પ્રોડક્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કંપનીઓને આ પ્રોડકટનું નામ ‘આરોગ્ય સંજીવની પોલિસી’ રાખવાનું કહેવામાં આવ્યું છે. જો કે, ત્યાર બાદ કંપની તેનું નામ જોડી શકશે. આ પ્રોડક્ટ 1 એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવશે. IRDAના જણાવ્યા પ્રમાણે, માર્કેટમાં વધારે પોલિસી હોવાને કારણે ગ્રાહકોને વીમા પોલિસી પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. એટલા માટે સામાન્ય…
ગુજરાત માં કોરોના ની સ્થિતિ વિકટ બનતા તા.22 મી ના રોજ જનતા કરફ્યુ અને ત્યારબાદ 25 મી સુધી ધંધા રોજગાર બંધ રાખવા સહિત લોકો ને કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરાઈ છે અને પોલીસ ખાતા ને પણ તાકીદ કરાઈ છે કે લોકો ને કામ વગર બહાર નીકળતા અટકાવી 144 ની કલમ નો અમલ કરાવવો પરંતુ વલસાડ માં આજે આ ગાઈડલાઈન નો ભંગ જણાયો હતો અને લોકો સામાન્ય દિવસો ની જેમ બિન્દાસ ઘર બહાર નીકળી ગયા હતા. સરકાર ના આદેશ બાદ પણ વલસાડ માં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જનતા ને આ અંગે જાગૃત નહિ કરાતા વલસાડ માં આજથી જ બજારો…
દેશમાં કોરાનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં ઘણા કેસ નોંધાયા છે. કોરોના વાઈરસનું વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને વધારે જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગર્ભવતી મહિલાઓને કોરોના વાઈરસથી બચાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. WHOના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવા માટે અમુક બાબતોની કાળજી લેવી જરૂરી છે. આવું કરવાથી ન માત્ર તમે સુરક્ષિત રહેશો પરંતુ તમારા ગર્ભમાં ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર નહીં પડે ખાસ બાબતો : A: સાબુ અથવા સેનિટાઈઝરથી નિયમિતપણે હાથ ને ચોખ્ખા રાખો B: અન્ય લોકોથી ચોક્કસ અંતર રાખી વાત કરો C: ખાંસી અથવા છીંક આવે તે પહેલાં મોં ઉપર હાથ,ટિશ્યૂ અથવા…
ચૈત્ર નવરાત્રિ 25 માર્ચથી શરૂ થઇ રહી છે, નવરાત્રિના નવ દિવસ સુધી માતાની અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ અખંડ જ્યોતિને પ્રજ્વલ્લિત કરવાના થોડાં નિયમો ઉલ્લેખવામાં આવ્યાં છે. નવરાત્રિમાં જે લોકો ઘરે અખંડ જ્યોત પ્રગટાવે છે તેમણે આ નિયમોનું પાલન કરવું જોઇએ. અખંડ જ્યોતની વિધિઃ- 1. ચૈત્ર નવરાત્રિના પહેલાં દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે સ્નાન કર્યા બાદ સાફ વસ્ત્ર ધારણ કરવા અને માતાની ચોકીની સ્થાપના કરવી. 2. ચૈત્ર નવરાત્રિએ સૌથી પહેલાં નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ લેવો. આ જ્યોતિ નવ દિવસ સુધી પ્રજ્વલ્લિત રહેવી જોઇએ. 3. ત્યાર બાદ માતાની ચોકીની સ્થાપના કર્યા બાદ તેના ઉપર…
આ વર્ષે 25 માર્ચ, બુધવારથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. જેને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે. દેવી ભાગવત ગ્રંથ પ્રમાણે માતા દુર્ગાનું વાહન સિંહ છે, પરંતુ આ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, દર વર્ષે નવરાત્રિમાં દેવી વિવિધ વાહન ઉપર સવાર થઇને ધરતી પર આવે છે. દેવીના વિવિધ વાહન પર સવાર થઇને આવવાથી દેશ અને જનતા પર તેની વિવિધ અસર થાય છે. સોમવાર અથવા રવિવારે ઘટ સ્થાપના થાય ત્યારે માતા દુર્ગા હાથી પર સવાર થઇને આવે છે. શનિવાર અથવા મંગળવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા દુર્ગા ઘોડા ઉપર બેસીને આવે છે. ગુરૂવાર અથવા શુક્રવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા…
કેરળ પોલીસ અને બેંગ્લોર પોલીસ બાદ હવે પંજાબ પોલીસે પણ દેશના લોકોને કોરોના વાઇરસથી બચાવવા ક્રિએટીવ ડાન્સ વીડિયો બનાવ્યો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારી હાથ ધોવાના અને ઘરે રહેવાનો મેસેજ આપી રહ્યા છે.1 મિનિટ 39 સેકન્ડના વીડિયોમાં પંજાબી ફેમસ સોંગ ‘બારી બરસી’ વાગી રહ્યું છે. આ સોંગના શબ્દો તેમણે કોરોના વાઇરસથી બચવા માટેના ઉપાયોમાં બદલી દીધા છે. તેઓ વીડિયોમાં હાથ ન મિલાવવા, હાથને સેનિટાઈઝ કરવાનું કહી રહ્યા છે. ડીજીપી દિનકર ગુપ્તાએ આ વીડિયો ટ્વિટર પર શેર કરીને લખ્યું છે કે, અમે દેશની જનતાને આ સ્ટેપ ફોલો કરવા માટે આજીજી કરીએ છીએ. સમયાંતરે હાથ ધોતા રહો. ઘરે રહો અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને…
આજકાલના બાળકો બહુ જ તોફાની હોય છે અને જિદ્દી હોય છે. વારંવાર માત-પિતા બાળકો પર ગુસ્સો કરતા હોય તો પણ તેઓ તોફાન ઓછું કરવાનું નામ નથી લેતા. જો તમારું બાળક પણ તોફાની હોય તો હવે સમય આવી ગયો છે તેને આપવામાં આવતા ખોરાક પર ધ્યાન આપવામાં આવે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, બાળકોના આંતરડામાં જોવા મળતા સૂક્ષ્મજંતુઓ તેમના સ્વભાવ પર ખરાબ રીતે અસર કરે છે. આ સૂક્ષ્મજંતુઓ ખાદ્ય પદાર્થો દ્વારા તેમના આંતરડા સુધી પહોંચે છે. સંશોધકોએ પાંચથી સાત વર્ષની ઉંમરના શાળાએ જતા બાળકો પર રિસર્ચ કર્યું. આ રિસર્ચ સ્ટેન્ડફોર્ડ સ્ટેટ યુનિવર્સિટી અને મેનિટોબા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું હતુ. આ રિસર્ચના…