કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

શહેરી કેન્દ્રોમાંથી કોવિડ-૧૯ના કેસો શહેરની વસ્તીના પ્રમાણમાં ખુબ વધારે તો છે જ પરંતુ હવે તો ગ્રામીણ ભારતમાં પએ કોરોનાએ ચિંતા વધારી છે.આંકડાઓ બતાવે છે કે ઓગસ્ટમાં આવેલા તમામ કેસો પૈકી લગભગ અર્ધા ભાગના કેસ ૫૮૪ જિલ્લાઓમાંથી આવ્યા હતા જેને ગ્રામીણ અથવાતો સંપુર્ણ ગ્રામીણ કહી શકાય છે. નિષ્ણાંતોએ બહુ પહેલા જ ચેતવણી આપી હતી કે ગામડાઓમાં સારવારની સુવિધાઓના અભાવના કારણે ત્યાંની સ્થિતિ અત્યંત ભયાનક બની શકે છે. ત્યાં ટેસ્ટથી લઇ સારવાર સુધીની સુવિધાઓનો અભાવ હોય છે.’સરવાર,સાધનો, ડોકટરો અને કોવિડ-૧૯ના દર્દીઓના આરોગ્ય પર નજર રાખનાર સારી ગુણવત્તાના ચેસ્ટ એક્સ રે મશીનોનો અભાવ હોય છે’એમ દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના મેડિકલ ડાયરેકટર ડો.સુરેશ…

Read More

વિયેતનામના 92 વર્ષિય એક વૃદ્ધે 80 વર્ષથી પોતાના માથાના વાળ નથી કપાવ્યા. ત્યારે હવે તેમના વાળ લગભગ 5 મીટર જેટલા લાંબા થઈ ગયા હતા. એટલુ જ નહીં, આટલા વર્ષોમાં તેમણે ક્યારેય પોતાના વાળને ધોયા પણ નથી. આ વૃદ્ધનું નામ છે નગુયેન વાન ચેઈન. ચેઈનને વાળ ન કાપવા અને ધોવા પર એક અજીબ પ્રકારનો ડર સતાવી રહ્યો છે. ચેઈનને ડર છે કે, જો તે વાળ કપાવશે તો તેનું મોત થઈ જશે.ચેઈને એવી આસ્થા છે જન્મતાની સાથે ઈશ્વરે જે આપ્યુ છે, તેને સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. તેનું કહેવુ છે કે, મને વિશ્વાસ છે કે, જો મે વાળ કપાવ્યા તો મારૂ મોત…

Read More

લોકો દાઢીના સફેદ વાળોને પણ કાળા કરવા માટે બજારમાં મળતી ડાઈનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત તેનો ઉપયોગ નુકશાનકારક પણ હોઈ શકે છે. દાઢી-મુછ કાળી કરવી મોંઘી પડી આવા જ કંઈક 21 વર્ષના Marno Bothaની સાથે થયું છે. તેણે પોતાની દાઢી-મુછ કાળી કરવી મોંઘી પડી છે. એક રિપોર્ટ અનુસાર, 21 વર્ષીય Marno Bothaની દાઢી-મુછ થોડી સફેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાની ગર્લફ્રેન્ડ Caitlynn Van Heckeની જીદ પર તેને કાળી કરવાનો નિર્ણય કર્યો. ચહેરા પર કેમિકલ બર્ન થઈ ગયું દાઢી-મુઢોને કાળી કરવા માટે Marno Bothaએ ડાઈ લગાવી, પરંતુ તેણે ડાઈને લાંબા સમય સુધી ચહેરા પર લગાવી રાખી. તેના…

Read More

અમરેલીના લાઠીના સરકારી પીપળવામાં વાલ્મિકી સમાજના યુવાને ભાવનગરની લાલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર આરોપો કર્યા છે. સુનિલ નામના યુવકની સગર્ભા પત્ની ભાવનગરની લાલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જે દરમ્યાન તેણીનું મોત નિપજ્યું. પરંતુ સુનિલે તેમની પત્નીનું મોત હોસ્પિટલની બેદરકારીને કારણે થયું હોવાનો આક્ષેપ કર્યો.સુનિલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સુનિલના કહેવા મુજબ હોસ્પિટલે તેમની પત્નીના અંગો પણ કાઢી લીધા. તો તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પણ ખોટો હોવાનો સુનિલે આક્ષેપ કર્યો. સુનિલે આ મામલે સરકાર હસ્તક્ષેપ કરી હોસ્પિટલ સામે કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.

Read More

કોવિડ-19ના પગલે બાળકો અને મોટેરાઓ તમામ ચામાચિડિયાથી પરિચિત થઇ ચુક્યાં છે. અંગ્રેજીમાં બેટના નામે પ્રસિદ્ધ ચામાચિડિયાની દુનિયાભરમાં અનેક પ્રજાતિઓ મળી આવે છે. આપણામાંથી મોટાભાગના લોકોએ કાળા ચામાચિડિયા જ જોયા હશે અને સામાન્ય રીતે દરેક જગ્યાએ તેની તસવીર પણ નજરે આવે છે.જો કે હાલ ઓડિશામાં એક અનોખુ ચામાચિડિયુ નજરે આવ્યું છે. વન વિભાગમાં અધિકારી સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચામાચિડિયાની એક તસવીર શેર કરી છે. આ તસવીર એટલી ખાસ એટલા માટે છે કારણ કે તેમાં જોવા મળી રહેલુ ચામાચિડિયુ આખુ કાળા રંગનું નથી, તેનો રંગ નારંગી અને કાળો છે. તેને જોઇને લાગી રહ્યું છે જાણે કોઇ કલાકારે ખૂબ જ…

Read More

બુધવાર, 2 સપ્ટેમ્બરના રોજ 16 દિવસનો શ્રાદ્ધ પક્ષ શરૂ થશે. આ દિવસોમાં પિતૃઓ માટે પિંડદાન કરવામાં આવે છે. દર વર્ષે શ્રાદ્ધમાં બિહારના ગયા, મહારાષ્ટ્ર નાસિક, મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ઉત્તરાખંડના બ્રહ્મકપાલમાં લાખો લોકો પિંડદાન કરવા આવે છે. જોકે આ વખતે કોરોનાકાળમાં પરિસ્થિતિ બદલાઈ છે. શ્રાદ્ધ પક્ષ આ તીર્થોના પૂજારીઓ માટે પણ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે આ દિવસોમાં વાર્ષિક કમાણીનો ઘણો મોટો હિસ્સો કમાય છે. માર્ચ મહિનાથી જ તીર્થ સ્થાનોમાં પિંડદાન અને તર્પણ સહિતની વિધિઓ બંધ છે. તેવામાં ગયા, બ્રહ્મકપાલ, ઉજ્જૈન અને નાસિકના અનેક પૂજારી પરિવારો પર આર્થિક સંકટ તોળાયું છે. આ વર્ષે કોરોનાને લીધે ગયામાં યોજાનાર મેળો સ્થગિત કરવામાં આવ્યો…

Read More

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે આંગણવાડી અને હેલ્પર પદો માટે ભરતી અંગેની સૂચના પ્રકાશિત કરવામાં આવી છે. ડબલ્યુસીડી આંગણવાડી ભરતી 2020 માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ડબલ્યુસીડી ગુજરાતની સત્તાવાર વેબસાઇટ એટલે કે ડબ્લ્યુસીડી.gujarat.gov.in પર છેલ્લી તારીખે અથવા તે પહેલાં તેમની ડબ્લ્યુસીડી આંગણવાડી અરજી સબમિટ કરી શકે છે. મહત્વપૂર્ણ તારીખો અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ: 31 ઓગસ્ટ 2020 અને 13 સપ્ટેમ્બર 2020 અરવલ્લી – 166 મોરબી – 219 ગાંધીનગર – 189 નર્મદા- 67 કચ્છ – 439 વલસાડ – 208 તાપી -132 આણંદ – 302 બનાસકાંઠા – 521 દાહોદ –…

Read More

ડેન્ગ્યુ તાવમાં શરીરમાંથી પ્લેટલેટસ ખૂબ ઝડપથી ખસી જાય છે. મચ્છરોથી ફેલાતા આ ચેપમાં દર્દીના સાંધામાં તીવ્ર પીડા થાય છે અને વારંવાર ચક્કર આવે છે. આ તીવ્ર તાવ માનવીના મૃત્યુનું કારણ પણ બની શકે છે. આ ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, ડોક્ટર ગ્લુકોઝ ઉપરાંત એન્ટી બાયોટિક અને એસિડિટીના પણ ઇન્જેક્શન આપે છે. જ્યારે ઘણા ઘરેલું ઉપાયો પણ દર્દીની પ્લેટલેટ્સમાં વધારો કરી શકે છે. કોઈ પણ વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે 1.5 લાખથી 4 લાખ પ્લેટલેટસ હોય છે. જલદી તેમની સંખ્યા 50 હજારથી નીચે જાય છે, દર્દીના જીવને જોખમ થઈ શકે છે. તમે કેટલાક ઘરેલું ઉપાયોથી આ પ્લેટલેટ્સને ફરીથી પ્રાપ્ત કરી શકો છો. નાળિયેર…

Read More

દિગ્ગજ કંઝ્યુમર કંપની ગોદરેજે પોતાના દરેક સાબુ ઉત્પાદનો પરથી ફેર શબ્દ હટાવવાનો નિર્ણય લીધો છે. દુનિયાભારમાં રંગભેદને લઈને ચર્ચાઓ બાદ ભારતની સૌથી મોટી એફએમસીજી કંપની હિંદુસ્તાન યૂનિલિવર, લોરિયલ અને જોનસન એન્ડ જોનસન પહેલાં જ આ નિર્ણય લઈ લીધો હતો. રંગભેદ વિરુદ્ધ જાગૃતિ આવતા કંપનીનો પ્રોડક્ટ પરથી ફેર શબ્દ હટાવવાનો નિર્ણય ગોરું હોવું સુંદર હોઈ શકે છે પરંતુ ગોરું જ સુંદર હોય છે તે કહેવું અયોગ્ય છે. પરંતુ દેશની મોટા ભાગની સાબુ અને બ્યૂટી ક્રિમ બનાવતી  કંપીનીઓ આ બાબતે જ પોતાની પ્રોડક્ટ વેચી રહી છે. પરંતુ હવે રંગભેદ વિરુદ્ધ જાગૃતિ આવતા આવી કંપનીઓ પોતાના પ્રોડક્ટ પરથી ફેર શબ્દ હટાવવાનો નિર્ણય કરી…

Read More

કચ્છમાં મેઘો અનરાધાર તૂટી પડતા ડેમ અને તળાવો તો છલકાઈ ગયા છે, પરંતુ સાથો સાથ ખેતરોમા પણ પાણી ભરાઈ ગયા છે. જેને લીધે ખેતરો તળાવ બની ગયા છે. ભુજ સહિતના કેટલાક ગામોમાં વધારે પડતા વરસાદથી પાક ધોવાઈ ગયો છે.કચ્છમાં સિઝનનો 200 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના પગલે સમગ્ર જિલ્લો જળબંબાકાર બન્યો છે. ચોમાસુ પાકમાં ખેડૂતોને 70થી 80 ટકા નુકશાની થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ભુજ તાલુકાના પટેલ ચોવીસીના ગામો જેવાકે સુખપર, માનકુવા, મિરજાપર, માધાપરના ખેતરોમાં દોઢથી બે ફુટ જેટલા પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ ગયો છે. ખાસ કરીને એરંડા, કપાસ સહિતના પાકો બળી ગયા છે. ત્યારે પાક ધીરાણમાં…

Read More