વડોદરા શહેર એસઓજીએ રેલવે ભરતી કૌભાંડ ઝડપી પાડ્યું છે. રેલવે કૌભાંડ આચરતી ગેંગ ફરી સક્રિય થઇ હોવાની વિગતો મળતાં એસઓજીની ટીમે વોચ રાખી હતી. ગેંગના માસ્ટરમાઈન્ડ તુષાર પુરોહિતે જુના પાદરા રોડ પાસે આવેલા ઉદયનગરમાં એક ઓફિસ ભાડે રાખી કૌભાંડ આચરવાની શરૂઆત કરી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં અમદાવાદના નવરંગપુરમાં રહેતા તુષાર પુરોહિત, પંચમહાલના દિલીપ સોલંકી અને વડોદરાના વાસણા રોડ પર રહેતા કૌશલ પારેખની ધરપકડ કરી છે.
કવિ: Satya Day News
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પોતાના ઘરનું સ્વપ્ન જોનારાને મદદ મળી રહી છે. સરકાર લાભાર્થીઓ લોન પણ આપી રહી છે. તેની સાથે જ 2.67 લાખ રૂપિયા સુધી સબ્સિડીનો ફાયદો આપ્યો છે. તેવામાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેમાં આવાસ નિર્માણ માટે દેવામાં આવેલી રકમનો ઉપયોગ નિર્માણ માટે નથી થતો પરંતુ અન્ય જરૂરતોને પુરા કરવા માટે વાપરવામાં આવે છે. પીએમ આવાસ યોજનાના નિયમો પ્રમાણે આવાસ નિર્માણને લઈને દેવામાં આવેલી રકમનો ઉપયોગ ઘરના નિર્માણની સાથે જોડાયેલા કામો માટે કરવો જોઈએ. આ શરત અનિવાર્ય રૂપથી દરેક લાભાર્થી ઉપર આ લાગુ પડે છે. જો આવુ નથી થતું તો લાભાર્થીઓ સામે સરકારી રકમનો…
ઇંડોનેશિયામાં 12 વર્ષની એક છોકરીનું મોત થયા પછી એ વળી પાછી જીવતી થઇ હતી. જો કે એક કલાક જીવંત રહ્યા પછી એ વળી પાછી મૃત્યુ પામી હતી. સપિતી મુસ્ફુફાહ નામની 12 વર્ષની આ છોકરીને હૃદયરોગનો હુમલો આવતા એને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જ્યાં 18 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે એનું મોત થયું. આથી સાંજે 7 ના સુમારે એને ઘેર લઇ જવાઇ. એની દફનવિધિ અગાઉ સપિતીના મૃતદેહને સ્નાન કરાવાઇ રહ્યું હતું, તે દરમિયાન એ પાછી જીવતી થઇ ગઇ. અગાઉ બંધ રહેલી એની આંખો ખુલી ગઇ હતી. એની ધડકન ફરી ચાલવા લાગી.એનું શરીર પણ ગરમ થઇ ગયું. એ પ્રવૃત્તિશીલ બનવા માંડી. એને…
બેન્ક એકાઉન્ટ હોય અથવા તો કોઇ અન્ય કામ હોય આધાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. UIDAI કાર્ડ હોલ્ડર્સને ઇ-આધાર રાખવાની પણ સુવિધા આપે છે. ઇ-આધાર તેની ઇલેક્ટ્રિક કોપી જેને પાસવર્ડ દ્વારા પ્રોટેક્ટ કરી શકાય છે. જો કોઇની પાસે આધાર કાર્ડ સાથે ન હોય તો તે પોતાનું કામ ઇ-આધાર દ્વારા પણ કરાવી શકાય છે. પરંતુ સવાલ તે ઉઠે છે કે શું ઇ-આધાર દરેક જગ્યાએ માન્ય છે કે નહીં તો ચાલો જાણીએ તેના વિશે… ઇ-આધારની છે માન્યતા નિયમો કહે છે કે યુનિટ આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)ની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલુ ઇ-આધાર કાર્ડ બરાબર જ માન્યતા ધરાવે છે. તમે તેને ફિઝિકલ…
અમદાવાદ કોર્પોરેશન પોતાની હતી તે કામગીરી સરખી રીતે પૂર્ણ કરી શકતું નહોતું એવામાં સરકારે બોપલ સહિતનો વીસ્તાર કોર્પોરેશનમાં ઉમેરો કરતા હવે બોપલ વાસીઓની હાલત કફોડી બની ગઈ છે. બોપલમાં રોડ રસ્તા લાઈટ સહિતની સુવિધા ઠપ થઇ ગઈ છે નગરપાલિકા હતી જતા એ શાશકો કામગીરી કરી શકતા નથી અને કોર્પોરેશનમાં કોઈ સાંભળતું નાં હોવાની ફરિયાદ જોરશોરથી ઉઠી રહી છે. બોપલમાં રોડ રસ્તા લાઈટ સહિતની સુવિધા ઠપ રાજ્ય સરકારે કોર્પોરેશનની ચુંટણી આવતા પહેલા જ બોપલ સહિતના વિસ્તારને અમદાવાદ શહેરમાં ઉમેરી દેતા જ એ વાતનો ગણગણાટ શરુ થઇ ગયો હતો કે કોર્પોરેશન સર કરવા માટે સરકારે આ દાવ ખેલ્યો છે પરંતુ મત માટે…
કોરોનાના ખૌફને કારણે સુરતમાં એક વૃદ્ધે આપઘાત કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ હીરબાગના ભક્તિનગરમાં રહેતા 64 વર્ષના લીલાધરભાઈ નામના વૃદ્ધે કોરોનાને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્યૂસાઈડ નોટમાં વૃદ્ધે કોરોના થયો હોવાથી સ્યૂસાઈડ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોતાના ઘરમાં હોમ આઈસોલેટ હતા ત્યારે વૃદ્ધે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી એક પણ કોરોના ઓટોપ્સી નથી થઇ તેવો ખુલાસો થયો છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી ઓટોપ્સી સ્ટડી થતો નથી કોરોનાની શરીર પર શું અસર થાય છે તે માટે ઓટોપ્સી સ્ટડી કરવામાં આવે છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભી કરવા જાહેરાત કરી હતી. આ જાહેરાતના ચાર મહિના વિતવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી.
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યાં છે. થોડા જ વરસાદમાં અમદાવાદ ખાડાબાદ બની જાય છે. શહેરના પોશ વિસ્તારથી લઈને અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ તૂટી જાય છે કે ઠેકઠેકાણે ખાડાઓ જોવા મળે છે. કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી ટેક્સ પેટે હજારો રૂપિયા વસૂલવામાં આવે છે .પરંતુ સુવિધાના નામે ખાલી મોટી મોટી વાતો જ સાંભળવા મળે છે. પહેલાં જ વરસાદમાં રોડ-રસ્તાઓની સ્થિતિ દયનિય બની જાય છે, ત્યારે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. તો મીડિયા પણ વારંવાર અહેવાલો રજૂ થાય છે. પરંતુ ખાયકી વ્યસ્ત નેતાઓ, અધિકારીઓ કે કોર્પોરેટર માત્ર ખોટા વચનો જ…
ઈડરના પાવાપુરી જલમંદિરના જૈન મહારાજ સામે ફરી દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરન મહિલાએ ઈડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા રાજતિલક સાગરજી મહારાજે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજતિલક સાગરજી મહારાજે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ લગાવ્યો ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા પણ આ જ મહારાજનો વીડિયો વાયરલ થયો હતો. વધુ એક ફરિયાદ નોંધાતા જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરેન્દ્રનગરની મહિલાએ ઇડર પોલિસ સ્ટેશને નોધાવી પોલિસ ફરીયાદ ઇડર પાવાપુરી જલ મંદિરના જૈન મહારાજ સામે ફરી દુષ્કર્મની ફરીયાદ નોધાઇ… સુરેન્દ્રનગરની મહિલાએ ઇડર પોલિસ સ્ટેશને નોધાવી પોલિસ ફરીયાદ રાજ તિલક સાગરજીએ દુષ્કર્મ આચર્યુ હોવાની પોલિસ ફરીયાદ, એક મહિના પહેલા પણ આ મહારાજના…
અમેરિકી મૂળની એક મહિલા ભારતમાં પ્રવાશે હતી. ત્યારે તેની સાથે એક દુખદ ઘટના બની. આઘટના તામિલનાડુના તિરુવન્નામલાઈની છે. હકીકતમાં એક શક્ખ આ મહિલાને કહેવાતી રીતે તેની પર રેપ કરવાની કોશિશ કરી રહ્યો હતો. મહિલાને માર્શલ આર્ટ આવડતા હોય તેને સામે હુમલો કરી તેને ખૂબ જ ખરાબ રીતે ધોઈ નાંખ્યો. લોકડાઉનમાં મહિલા ફસાઈ જતાં ભાડાનું ઘર લઈ લીધું હકિકતે આ મહિલા માર્ચ મહિનામાં તિરુવન્નામલાઈમાં શિફ્ટ થઈ હતી. પરંતુ તે લોકડાઉન દરમિયાન ત્યાં ફસાઈ ગઈ. તેણે ત્યાંજ ભાડાનું ગર લઈ લીધું અને તેણે પોતાના વિઝા વધારાવી દીધા. રવિવારે મહિલા પોતાના ઘરની બહાર ઉભી હતી ત્યારે એક શખ્સ આવ્યો. તેણે કેસરી રંગનું કપડું…