ગુજરાત સરકાર દ્વારા કોવિડની કામગીરીને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રશંસા કરી હતી. ત્યારે કોવિડ વિરૂદ્ધ ગુજરાતના મોડલને સમજવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વેબીનાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની કામગીરી પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. whoએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો તેમજ યોગ્ય કામગીરી અંગે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી તેની જાણકારી મેળવી હતી. સાથે જ વિશ્વના અન્ય દેશોએ અન્ય રાજ્યો પણ ગુજરાતની મેથડ અપનાવે તે વાત પર ભાર મુક્યો હતો.દુનિયાભરમાં કોરોનાની દવા શોધવાને લઈ અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. તેવામાં આર્યુવેદીક દવા શોધાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અને તેનો ટ્રાયલ અમદાવાદની Svp હોસ્પિટમા કરવામાં આવ્યા છે. જેમાં હકરાત્મક પરિણામ…
કવિ: Satya Day News
લેટિન અમેરિકાના એક દેશમાં કોરોનાએ સૌથી વધુ ભોગ Journalistઓનો લીધો હોવાના અહેવાલ મળ્યા હતા. દુનિયાભરમાં આટલા બધા પત્રકારો કોઇ દેશમાં કોરોનાથી મર્યા નથી. ચર્ચમાં 22 Journalistની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ બુધવારે સાંજે કૉલેજ ઑફ જર્નલિસ્ટ ઑફ લીમાએ જણાવ્યું હતું કે એક ગિરજાઘર (ચર્ચ)માં કેથોલિક પાદરીએ ઓછામાં ઓછા 22 Journalistની આત્માની શાંતિ માટે ઓનલાઇન એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પત્રકારોમાં 19 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થયો હતો. કોરોનાને કારણે સૌથી વધુ પત્રકારોના મોતમાં પેરુ પ્રથમ અલબત્ત, અન્ય દેશોની જેમ અહીં પણ કોરોના વોરિયર્સ મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા. પરંતુ મિડિયાકર્મીની બાબતમાં વિશ્વના સૌથી વધુ પત્રકારો અહીં કોરોનાના…
રાજ્યમાં મેઘો અનાધાર છે. ત્યારે ગુજરાતના કચ્છ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં કચ્છમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદને કારણે ૧૬૦ જેટલા વીજપોલ અને ૧૫ જેટલા ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું છે. તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં કચ્છના નખત્રાણામાં પાંચ. અબડાસામાં 1 લખપતમાં ત્રણ, મુન્દ્રમાં બે અને ભુજમાં ૨૩ જેટલા ફીડરોમાં કામ થઈ રહ્યું છે..૫૦ જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો..જો કે વીજ પુરવઠો પુર્વવત કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી સુચારુ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વીજ પોલ તેમજ ટ્રાન્સફોર્મરને પણ નુકસાની થઈ રહી છે.
રશિયાના વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનના વિરોધી એલેક્સી નવલનીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તેમના એક પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, વિમાન યાત્રા દરમિયાન તેમની ચામાં કોઈએ ઝેર ભેળવી દીધુ હતું. નવલની કોઈ કામથી સાઈબેરિયા ગયા હતા. જ્યાંથી તેઓ મોસ્કો પાછા આવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ જોઈએ તો, અચાનક તેમની તબિયત ખરાબ થઈ હતી. જેના કારણે ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યુ પડ્યુ હતું. કોમામાં છે નવલની નવલનીના પ્રવક્તા કીરા યારમ્યશે જાણકારી આપતા ટ્વીટ કર્યુ હતું . તેમણે લખ્યુ છે કે, નવલનીનો જીવ ખતરામાં છે. તેમણે એવી પણ જાણકારી આપી હતી કે, તેઓ કોમામાં જતા રહ્યા…
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને પણ આજ ચતુર્થી ચંદ્ર દર્શનનો દોષ લાગ્યો હતો. જેને કારણે તેમના પર સ્યામંતક મણી ચોરીનો અને ખૂનનો આરોપ લાગ્યો હતો. આમ ભગવાન કૃષ્ણ પણ શ્રી ગણેશજીએ ચોથના ચંદ્રને આપેલા કલંક દોષ ના શ્રાપથી બચી શક્યા ન હતા. શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શન મનાય છે અશુભ તેથી જ શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શન ને અશુભ માનવામાં આવે છે. ભક્તજનોની શાસ્ત્રમાં બતાવ્યા મુજબની સાવધાની રાખી ચંદ્રના આ ચતુર્થી ચંદ્ર ના કલંકદોષ થી બચવું જોઈએ અને જીવનપર્યંત યાદ રાખવું જોઈએ . પરંતુ ભૂલથી પણ જો દર્શન થઈ જાય તો કહેવાય છે કે વર્ષ પર્યંતમાં કોઈ બીજાના દોષ નો…
રાજ્ય સરકારે કરેલી જાહેરાત અંતર્ગત જોઈએ તો, હવે ખેતીની જમીન ખેડૂત ન હોય તેવા લોકો પણ ખરીદી શકશે. બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકશે. અત્યાર સધી ગુજરાતના મહેસૂલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો.આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને…
લોકડાઉનના કારણે હવાઈ યાત્રા પર રહેલા પ્રતિબંધોને કારણે સરકારના એવિએશન વિભાગને ઘણુ નુકસાન થયુ છે. જો કે, અનલોક બાદ ડોમેસ્ટિક ફ્લાઈટને ફરી શરૂ કરવામાં આવી છે. જો કે, કોરોનાના કારણે ઘણુ બધુ બદલાઈ ગયુ છે. ત્યારે હવે યાત્રા કરવા માટે અનેક પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. જો કે, હવે મુસાફરોના ખીસ્સા પર પણ વધારે ભાર પડવાનો છે. સરકારે મુસાફરો પાસેથી વસૂલતા સિક્ટોરિટી ફી વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે 1 સપ્ટેમ્બરથી યાત્રિઓને વધારે પૈસા ચુકવવા પડશે. સિક્યોરિટી ચાર્જ હવે 160 રૂપિયા આપવો પડશે સરકારે હવે આ માટે પ્રતિ યાત્રિ સિક્યોરિટી ફી 10 રૂપિયા વધારવાનો નિર્ણય કર્યો છે. કહેવાય છે…
રાત્રે જમ્યા બાદ સવારનાં નાસ્તાનું ઘણું મહત્ત્વ હોય છે. સામાન્ય રીતે આ સમય 10 થી 12 કલાકનો હોય છે. એવામાં નાસ્તામાં પોષણયુક્ત ભોજન જરૂરી હોય છે. ઘણાબધા લોકોના સવારના નાસ્તામાં ચણા સામેલ હોય છે. ખાસ કરીને કાળા ચણા જે ઘણાબધા પોષક તત્ત્વોનો ખજાનો છે. આ બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. ચણા માં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ કેટલીય બીમારીઓ સામે લડવામાં અમારી મદદ કરે છે. તેનાથી લોહી સાફ થાય છે અને આપણું મગજ પણ તેજ થાય છે. દરરોજ નાસ્તામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. જાણો, તેના કયા મોટા ફાયદા છે.પલાળેલા ચણામાં લીંબૂ,…
દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે બચત કરે છે. ખાસ કરીને નિવૃત્તિ પછીની સમસ્યાઓથી બચવા માટે બચત જરૂરી છે, પરંતુ ઘણીવાર નોકરી કરનારાઓ માટે કરોડપતિ બનવાનું સ્વપ્ન અધૂરું રહી જાય છે. પરંતુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund)એટલેકે પીપીએફ દ્વારા તમારી ઇચ્છા પૂરી થઈ શકે છે. આમાં રોકાણ કરીને તમને નિવૃત્તિ સમયે 1 કરોડ રૂપિયા મળી શકે છે. તો આ યોજનામાં કેવી રીતે રોકાણ કરવું અને આખી પ્રક્રિયા શું છે, તે અમને જણાવો.પીપીએફ યોજના શું છે આ એક લાંબા ગાળાની લોકપ્રિય યોજના છે. આ દ્વારા બચત અને રોકાણ કરવું ખૂબ જ સરળ છે. આ યોજના 7.1 ટકા સુધીનું વ્યાજ…
યુપીના આગરામાં અનલોક અંતર્ગત એક સપ્ટેમ્બરથી સ્મારકોને ખોલવાનો પ્રશાસને નિર્ણય કર્યો છે. જો કે, તાજમહેલ અને આગરા ફોર્ટ ખોલવામાં આવશે નહીં. જો કે, તેના સિવાય ફતેહપુર સિકરી, એત્માદ્દૌલા, મહતાબ બાગ ખોલવાનો આદેશ કલેક્ટરે આપ્યો છે. આદેશ અનુસાર યુપીમાં સરકાર દ્વારા જાહેર કરેલા અનલોકમાં શનિવાર અને રવિવારે આ સ્મારકો બંધ રહેશે. આદેશમાં કહેવાયુ છે કે, પૂર્વ નિર્ધારિત બફર ઝોનના આદેશમાં સંશોધન કરી, સાપ્તાહિક બંધને છોડીને કોરોનાના માપદંડોની સાથે સાથે આગરામાં તાજમહેલને છોડી અન્ય સ્મારકો પૂર્વ નિર્ધારિત રીત 1 સપ્ટેમ્બરથી ખોલી દેવામાં આવશે. જો કે, ત્યાં જતી વખતે માસ્ક અને નિયમોનું પાલન કરવુ પડશે. જણાવી દઈએ કે, આગરામાં કોરોનાના કુલ 293 એક્ટિવ…