કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

પૃથ્વીની સૌથી નજીકથી એક ખતરનાક ઉલ્કા – એસ્ટ્રોઇડ પસાર થઈ છે. તેનું કદ એસયુવી કાર જેટલું મોટું હતું. આ ઉલ્કા હિંદ મહાસાગરથી 2950 કિલોમીટરની ઉપરથી પસાર થઈ હતી. મંગળવારે યુએસ સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે તેનું નામ ‘2020 ક્યુજી’ રાખવામાં આવ્યું છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (જેપીએલ) એ કહ્યું કે જો તે પૃથ્વી પર આવ્યું હોત તો હવાના સંઘર્ષના કારણે તે ભષ્મિભૂત થઈને હવામાં જ રાખ થઈ ગયું હોત.આ એસ્ટ્રોઇડને પ્રથમ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવ્યું હતું. વર્ષમાં ઘણી વખત આ કદના એસ્ટ્રોઇડ્સ આ અંતરથી પસાર થતાં રહ્યાં છે. આ રેકોર્ડ કરવામાં આવેલું સૌથી ટૂંકું નજીકનું અંતર…

Read More

વડોદરા જિલ્લાના કરનાળી ગામના ઉપ સરપંચ અને અન્ય સાસરીયાં સામે પત્નીએ ગંભીર આક્ષેપો કરી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.કરનાળીના ઉપ સરપંચ ભૂપેન્દ્ર માછી સામે નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે,વર્ષ-૨૦૧૧માં લગ્ન કર્યા બાદ સાસુ અને નણંદે દહેજ માટે મેંણા મારી ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું. પતિ સાથે સમાધાન બાદ વધ્યો સાસુ-નણંદનો ત્રાસ પતિ બીજી સ્ત્રી સાથે સબંધ રાખતા હોવાથી મોડી રાત સુધી ઘેર આવતા નહતા.જેથી તેમને પકડી પાડી પોલીસને અરજી આપતાં બંને વચ્ચે સમાધાન થયું હતું.પરંતુ ત્યારબાદ સાસુ અને નણંદનો ત્રાસ વધી ગયો હતો.મહિલાએ આક્ષેપ કર્યો છે કે,મારી સાસુ અને નણંદ મારઝડ કરતા હતા અને તેઓ કહેતા…

Read More

ગર્ભાવસ્થા માટે તૈયાર થયા પછી, સ્ત્રીઓ ઝડપથી ગર્ભવતી અથવા Pregnancy કરવાના માર્ગો શોધી કાઢતી હોય છે. તે સ્પષ્ટ છે કે હવે તે જલ્દીથી માતા બનવાની આતુર છે અને આ માટેની દરેક પદ્ધતિ અપનાવીને પાછળ રહેતી નથી. જો તમે પણ થોડા સમયથી ગર્ભવતી થવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો ટૂંક સમયમાં માતા બનવા માટે અહીં જણાવેલ 7 પગલાંઓ તમે અનુસરી શકો છો. ડોક્ટર સાથે વાત કરો માતા બનવાનું નક્કી કર્યા પછી, તમે સૌ પ્રથમ સ્ત્રી રોગચિકિત્સકને મળો અને તરત જ Pregnancy માટેનો સૌથી અસરકારક રસ્તો છે. તમારા ડોક્ટર તમને જણાવશે કે ફોલિક એસિડ જેવા વિટામિન અને પોષકતત્ત્વો તમારે ગર્ભાવસ્થા માટે લેવાની…

Read More

થોડા મહિના પહેલા હાથીના મોતથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો. હવે ફરી કેરળમાં પ્રાણીઓ સાથેની હિંસાની એક ભયાનક ઘટના સામે આવી છે. આ વખતે કેરળમાં, શિકારીઓએ ગર્ભવતી જંગલી ભેંસ (Bison)) ની હત્યા કરી હતી અને તેના પેટમાંથી ગર્ભના ટુકડા કરી નાખ્યા હતા. કેરળમાં જ સગર્ભા હાથીનું દારૂગોળા ભરેલા અનાનસ ખાધા પછી મોત નીપજ્યું હતું. જૂન મહિનાની આ ઘટનાથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો. પરંતુ આ હોવા છતાં, કેરળમાં સરકાર શિકારીઓને રોકવામાં નિષ્ફળ રહી છે. શિકારીઓએ પહેલા ગર્ભવતી જંગલી ભેંસને ગોળી મારી હતી. તે પછી ગર્ભ તેના પેટમાંથી કાઢી નાખી અને ટુકડાઓ કરી નાખ્યા હતા. આ ઘટના કેરળના મલ્લાપુરમ જિલ્લાના પૂંચા…

Read More

કોવિડ રોગચાળાના કારણે છેલ્લા ઘણા દિવસોથી બસો બંધ હોવાને કારણે સામાન્ય લોકો પરેશાન છે. મોટાભાગની સમસ્યાઓ વિદ્યાર્થીઓને પરીક્ષા આપાવવા લઈ જવા તે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં જોવા મળ્યો હતો. અહીં 38 વર્ષના પિતા 105 કિલોમીટર સાયકલ ચલાવીને પરીક્ષા કેન્દ્રમાં તેમના પુત્રને પરીક્ષા આપવા માટે આવ્યા હતા. 10 અને 12 ની પરીક્ષાઓમાં મધ્યપ્રદેશ સરકારે નાપાસ થયેલા બાળકોને ફરીથી પાસ થવાની તક આપવા પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. પહોંચવા માટે ન હતુ કોઈ સાધન બૈદીપુરા ગામમાં રહેતા શોભારામના પુત્ર આશિષની પૂરવણી 10 માં ધોરણમાં આવી હતી અને પૂરક પરીક્ષાનું કેન્દ્ર સમગ્ર જિલ્લામાં જ કરવામાં આવ્યું છે. બસો હજી શરૂ…

Read More

કેવડા ત્રીજ એટલેહરિયાળી ત્રીજ આ દિવસે મહિલાઓ પોતાનાં પતિનાં લાંબા આયુષ્ય અને નિરોગી આરોગ્યમય જીવનની કામનાનાં ઉદ્દેશથી વ્રત તથા પૂજન કરે છે. આ વર્ષે હરિયાળી ત્રીજનો પર્વ ૨૧મી ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હરિયાળી ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે મહિલાઓ ભગવાન સામ્બસદાશિવને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. હરિયાળી શબ્દનો અર્થ છે હર્યુ-ભર્યુ અને ચોમાસું આવતા ચોતરફ હરિયાળી ફેલાઈ જાય છે. આ દિવસે મહિલાઓ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પરમ્પરાગત લોક ગીતો ગાય છે અને નાચે છે. આ દિવસને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત હરિયાળી…

Read More

સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચેલા Pakistanના સૈન્યના વડા કમર બાજવાને મળવાનો સાઉદીના ક્રાઉન પ્રિન્સે ઈનકાર કરી દીધો હતો. લશ્કરી અધિકારીઓને મળીને બાજવાએ વિલા મોઢી પાકિસ્તાન પાછા ફરવું પડયું હતું. મદદ માટે હાથ લાંબો કરવા ગયેલા કમર બાજવાએ ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. Pakistan માટે આર્થિક મદદ માંગવા સાઉદી પહોંચ્યા સૈન્ય વડા પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધોમાં ઓટ આવી હોવાથી સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મનાવવા માટે અને પાકિસ્તાનને આર્થિક મદદ મળે તે હેતુથી પાક. સૈન્યના વડા કમર બાજવા સાઉદી પહોંચ્યા હતા. પાક. સૈન્યના વડાએ ક્રાઉન પ્રિન્સને મળવાનો સમય માગ્યો હતો, પરંતુ ક્રાઉન પ્રિન્સ સલમાને પાક. સૈન્યના વડાને મળવાનો સમય…

Read More

પાલનપુરમાં રહેતા હિમાચલ પ્રદેશ ના એક સ્વામીએ એક બે સંતાનની માતાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેના બે બાળકોને પોતાના શિષ્ય બનાવી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલાને પાલનપુરના અંબાજી હાઈવે પર આવેલ સત્યમ સિટીમાં પોતાના મકાન પર બોલાવીને મકાનમાં સાત દિવસ સુધી ગોંધી રાખી સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુરમાં અંબાજી હાઈવે પર આવેલ સત્યમ સિટીમાં રહેતા મૂળ હિમાચલ પ્રદેશના સ્વામી રામરતનપુરી ગુરુ વિરમપુરી વિરુધ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં સ્વામીએ પાલનપુરના…

Read More

ભાજપના નેતા ગોરધન ઝડફિયાના હત્યાના કાવતરા નો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના રિલિફ રોડની હોટલમાંથી એટીએસએ હત્યાના કાવતરાના શાર્પશૂટરને ઝડપી પાડ્યો હતો. મુંબઈના શાર્પશૂટર પાસેથી 9 એમએમની બે પિસ્તોલ પણ મળી આવી હતી. ત્યાર બાદ એટીએસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શાર્પ શૂટરનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ઝડપાયેલા શાર્પ શૂટરનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, અને આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેવા અહેવાલ મળ્યા છે. આથી હવે ઓપરેશનમાં સંકળાયેલા એટીએસ તેમજ ક્રાઇમ બ્રાંચના તમામ અધિકારીઓનો કોરોના ટેસ્ટ થશે. ગુજરાત ATS ના પોલીસ કર્મીઓ…

Read More

સુરતના મોટા વરાછા ખાતે ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાને સાથે નોકરી કરતી યુવતી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના પરિજનો અને ભાવનગરની એક મહિલાએ યુવકની વિધવા માતાના ઘરે જઈ તેમજ ફોન ઉપર ધમકી આપતા વિધવાએ તમામ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા કેશવપાર્ક સોસાયટીમાં રહેતા 44 વર્ષીય વિધવા મધુબેન તુલશીભાઈ સુતરીયાના ત્રણ પુત્ર અને બે પુત્રી પૈકી મોટો પુત્ર ભાવેશ (ઉ.વ.28) મોટા વરાછા ખાતે કોસામટ્ટમ ફાઇનાન્સમાં નોકરી કરે છે. ભાવેશે સાથે નોકરી કરતી જાનવી દિનેશભાઇ જસાણી સાથે ગત 11 જૂનના રોજ બંનેના પરિવારની મરજી વિરુદ્ધ ભાગી પ્રેમલગ્ન કર્યા હતા અને તેની માતાને…

Read More