કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વિજ્ઞાનની દુનિયા પણ રહસ્મય છે. ટેકનિકલ વિકાસ તેમના ચરમસીમા પર છે. એક અવિશ્વનીય ખોજ છે એક વૃક્ષની જેના પર 40 પ્રકારનાં વિવિધ ફળો લાગે છે. શું તમે નહી માનો પરંતુ આ સાચે સાચું છે. એક વૃક્ષ પર ગ્રાફ્ટિંગની મદદથી 40 પ્રકારનાં ફળો ઉગે છે. આ અનોખા અદ્ભૂત વૃક્ષનું નામ ટ્રી ઓફ 40 રાખવામાં આવ્યું છે. જેમાં બોર, સતાલુ, ખુબાની, ચેરી અને નેક્ટરાઈન જેવા ઘણા ફળો ઉગે છે. સેમ વોન એકેન ન્યૂયોર્કના સેરાક્યૂજ યૂનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટનાં પ્રોફેસર છે. ત્યારે એક ખેડૂત પરિવારથી છે. એટલે તેમને ખેતીનાં ક્ષેત્રનમાં કંઈક કરી છૂટવાની ભારે જિજ્ઞાસા હતી. પ્રોફ્સર વોન ટ્રી ઓફ 40 પર 2008થી કામ…

Read More

હળવદના સૂર્યનગર ગામ નજીકના બ્રાહ્મણી 2 ડેમમાંથી એક કોથળામાં ગોદળા વીંટેલી અને નીચે થાંભલો બાંધેલી અવસ્થામાં લાશ મળી આવી હતી. જેની જાણ હળવદ પોલીસને થતા ટીમ ઘટનાસ્થેળે દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. જેના ખિસ્સામાં રહેલી પ્લેનની ટીકીટના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે. હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકના ખિસ્સામાંથી એર ટિકિટ મળેલ તેના આધારે એજન્સીમાં તપાસ કરતાં આ ટિકિટ રિયા ટુર ટ્રાવેલ્સ એજન્સીમાંથી ટિકિટ બુક થઈ હતી. જેના આધારે તપાસ કરતાં આ મૃતક દિપકભાઈ અમૃતલાલ પંચાલ (ઉંમર વર્ષ 59 રહે અંધેરી મુંબઈ) હોવાનું જાણવા મળ્યું હતું. જે એર ઇન્ડિયામાં એન્જિનિયર તરીકે…

Read More

ચોમાસાની ઋતુમાં ગો કરતો ડેન્ગ્યુ આ વર્ષે દિવાળી બાદ પણ બેકાબૂ બની ગયો છે. ઓક્ટોબર અને નવેમ્બર માસમાં શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમાં આવતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા 949 દર્દી પૈકી ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે બે દિવસમાં ડેન્ગ્યુના અજગરી ભરડામાં 46 દર્દી ઝપેટમાં આવ્યા હતા. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ સતત વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યૂની ઝપેટમાં આવેલા પાંડેસરામાં રહેતી 29 વર્ષીય ડિમ્પલ દુબઇ તથા પાંડેસરામાં રહેતી 4 વર્ષીય ગૌરી પાંડે અને પાંડેસરાની 15 વર્ષીય રાની કદમ એક માસ પહેલા ડેન્ગ્યુની ઝપેટમાં આવતાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન ત્રણેના વારાફરતી મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ…

Read More

વરાછા વિસ્તારમાં તક્ષશિલા ઘટના બન્યા બાદ સુરતમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા મુદ્દે ફાયર વિભાગ દ્વારા 4358 નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં ફાયર સેફટીની સુવિધા નહીં ઉભી કરનાર દુકાન સહિતની 19933 મિલકત સીલ કરવામાં આવી હતી પણ દક્ષિણ ગુજરાત વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જરૂરી ફાયરસેફ્ટી ઉભી કરવા માટે નોટીસ આપવા છતાં સિવિલ તંત્રએ સુવિધા ઉભી કરી નથી. જેથી ત્યાં સારવાર માટે આવતા દર્દીઓને તેમના સંબંધી ડોક્ટર સહિતના કર્મચારીઓ ભગવાન ભરોસે હોય એવું લાગે છે. વરાછા ખાતે છ માસ પહેલા તક્ષશિલા આર્કેડ ભીષણ આગ લાગતા 22 વિદ્યાર્થીઓ મોતને ભેટયા હતા. આ ઘટના બન્યા બાદ ફાયરબ્રિગેડના અધિકારીઓ હરકતમાં આવી ગઇને…

Read More

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ આપી છે અને એનસીપી નેતા અજીત પવાર ડેપ્યુટી સીએમ બન્યા છે. આ પહેલા શરદ પવારે કહ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં શિવસેનાનાં નેતૃત્વમાં સરકાર બનશે, પરંતુ રાતોરાત બાજી પલટાઈ ગઈ. સવારે-સવારે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને શપદ આપ્યા છે. મહારાષ્ટ્રનાં રાજકારણને લઇને ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનિષ દોશીનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે પોતાના નિવેદનમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોઇપણ રીતે સતા મેળવવી અને કોઈપણ નિમ્ન કક્ષાએ જવું એ ભાજપની નીતિ છે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન હટી ગયું રાતોરાત દાવો મુખ્યમંત્રી માટે કર્યો, ભાજપે નૈતિકતાને નેવે મૂકીને આ…

Read More

જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો આ ખબર તમારે વાંચવી જોઇએ, SEBI એ સ્ટોક બ્રોકરેજ કંપની કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (KSBL-Karvy Stock Brokers Limited)ને એક ગ્રાહકના 2000 કરોડ રૂપિયાને ડિફોલ્ટ કરવાના કારણે પ્રતિબંધ મૂકી દીધો છો. સેબી દ્વારા કાર્વી પર મૂકવામાં આવેલા આ પ્રતિબંધ મુજબ કંપની હવે ન તો નવા ગ્રાહકને તેની સાથે જોડી શકે છે કે અને ન તો ગ્રાહકો માટે ટ્રેડ કરી શકશે. એનએસઇએ તપાસમાં મોટી ગડબડી-નેશનલ સ્ટોક એક્ષચેન્જે તેની એક તપાસમાં મેળવ્યું હતુ કે કથિત રીતે કાર્વીએ તેના ગ્રાહકના શેર કોઇ સંબંધિત એકમ વેચી દીધા હતા. બજારમાં નિયામક ડિપોજિટરીજને નિર્દેશ આપ્યા છે કે તે કાર્વી…

Read More

મહારાષ્ટ્રની રાજનીતિમાં એક રાતમાં જ બાજી પલટાઈ જતાં દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી બની ગયા છે. દેવેન્દ્ર ફડણવીસે સીએમ બન્યા બાદ મુંબઈ સ્થિત બીજેપી ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન બીજેપી કાર્યકર્તાઓએ દેવેન્દ્ર ફડણવીસનું જોરદાર સ્વાગત કર્યું હતું. એનસીપીના અજિત પવારનાં સમર્થનથી સરકાર બનાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ સાંજે મુંબઈ સ્થિત ભાજપની ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓની સાથે મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ સહિત અનેક મોટાં નેતાઓ હાજર હતા. મહારાષ્ટ્રમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધતાં ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં અમે સ્થિર સરકાર આપીશું. અને આ સાથે તેઓએ અજીત પવારનો આભાર માન્યો હતો. અને સાથે કહ્યું હતું કે, મોદી હૈ તો મુમકીન હૈ. શનિવારે સવારે…

Read More

હેકર્સે વન પ્લસના ડેટા હેક કરી લીધા છે. અને કસ્ટમર્સનાં કોન્ફિડેન્શિયલ ડિટેઈલ્સની ચોરી કરી લીધી છે. વન પ્લસે પોતાના ઓફિશિયલ ફોરમ પર પોસ્ટ કરવામાં આવેલાં નિવેદનમાં જણાવ્યું છે કે, તેને વધુ એક ડેટા હેકિંગનો સામનો કરવો પડ્યો છે. કંપનીએ કહ્યું કે, કોઈ અનઓથોરાઈઝ્ડ પાર્ટીએ કેટલાક કસ્ટમર્સનાં ઓર્ડર ઈન્ફોર્મેશન સુધી પહોંચી ગઈ છે. કંપનીએ પ્રભાવિત કસ્ટમર્સના જાણકારી આપવાનું શરૂ કરી દીધું છે. કંપની હવે આ મામલે તપાસ કરી રહી છે. હેકર્સે કંપનીના ડેટામાં ઘૂસ મારીને જે ઈન્ફોર્મેશન સુધી પહોંચ બનાવી છે, તેમાં કસ્ટમર્સનાં નામ, કોન્ટેક્ટ નંબર, ઈ મેઈલ અને શિપિંગ એડ્રેસ સામેલ છે. વન પ્લસે કહ્યું છે કે, હેકર્સ કોઈપણ પેમેન્ટ…

Read More

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ આપી છે અને એનસીપી નેતા અજીત પવાર ડેપ્યુટી સીએમ બન્યા છે. આ પહેલા શરદ પવારે કહ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં શિવસેનાનાં નેતૃત્વમાં સરકાર બનશે, પરંતુ રાતોરાત બાજી પલટાઈ ગઈ. સવારે-સવારે રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને શપદ આપ્યા છે. બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે શું અજીત પવારે શરદ પવાર સાથે બગાવત કરી? અજીત પવારે એનસીપીનાં 22 ધારાસભ્યો સાથે બીજેપીને સમર્થન કરીને સરકાર બનાવી લીધી હોવાનું સામે આવી રહ્યું છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારને અજીત પવારને આવું કરવા માટે સમર્થન આપ્યું હોવું…

Read More

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર કરીને બીજેપી સત્તામાં આવ્યા બાદ પાર્ટીનાં નેતાઓનાં નિવેદનોનો સિલસિલો ચાલુ છે. મહારાષ્ટ્ર બીજેપીનાં દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે, મેં તો પહેલાં જ કહ્યું હતું કે, ક્રિકેટ અને રાજનીતિમાં કાંઈપણ સંભવ છે અને હવે લોકો મારા કહેવાનો મતલબ સમજી ગયા હશે. તો બીજેપીએ આ સમગ્ર મામલે આક્રમક તેવર અપનાવ્યા છે અને સમગ્ર ઘટનાક્રમ માટે શિવસેનાને જવાબદાર ગણાવ્યા છે. ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, મેં પહેલાં જ કહ્યું હતું કે, ક્રિકેટ અને રાજનીતિમાં કાંઈપણ સંભવ છે. હવે તમે સમજી શકો છો કે મારા કહેવોનો મતલબ શું હતો. આ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે પણ શપથ લીધા બાદ શિવસેના…

Read More