કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

અમેરિકાથી કોમર્શિયલ વિમાનમાં ટિકિટ કરીને પાછા ફરેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશવાસીઓની સાથો સાથ પોતાની ત્રીજી પત્ની બુશરા બીબીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો યોગ્ય ઉઠાવ્યો હોવાનો દાવો કરતા ઈમરાન ખાને તેની ક્રેડિટ દેશવાસીઓની સાથો સાથ પત્ની બુશરાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઈમરાન ખાન ઉછીના વિમાન દ્વારા અમેરિકા પહોંચ્યા હતાં. અમેરિકાથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ ઉછીના ખીધેલા ખખડધજ વિમાને દગો દેતા ઈમરાન ખાને એરપોર્ટ પર જ કલાકો સુધી રઝળપાટ કર્યા બાદ એક કોમર્શિયલ ફ્લાઈટમાં ટિકિટ ખરીદીને પાકિસ્તાન ફરવું પડ્યું હતું. આ ઘટનાએ ઈમરાન ખાનની દુનિયાભરમાં ફજેતી કરાવી હતી. એરપોર્ટ પર ઈમરાન ખાનના…

Read More

આજકાલ રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક અત્યાચાર ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યા છે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં એરહોસ્ટેલનું સ્વપ્ન સેવતી યુવતીને ધોળાદિવસે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનાને શાહી હજૂ સૂકાઇ પણ નથી ત્યાં અમદાવાદમાં એક યુવતીને એકતરફી પ્રેમમાં પાગલ રોમિયો હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ડીમાર્ટમાં નોકરી કરતી એક યુવતીએ એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો કડવો અનુભવ થયો છે, આખરે યુવતીએ પોલીસનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, એકતરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીની નોકરીનાં સ્થળે પહોંચી ગયો હતો. તેની સાથે વાત કરવા દબાણ કરવા…

Read More

અમેરિકન એક્ટ્રેસ બેલા થ્રોનને ફિલ્મ હર એન્ડ મીનું સુંદર નિર્દેશન કરવા માટે તેમને પોર્નહબ વિજન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ વર્ષે ઓગસ્ટમાં તેણે પોર્નહબ માટે ‘હર એન્ડ મી’ ના નિર્દેશન સાથે નિર્દેશનની દુનિયામાં પ્રવેશ કર્યો. ભૂતપૂર્વ ડિઝની સ્ટાર 11 ઓક્ટોબરના રોજ યોજાનારા બીજા વાર્ષિક પોર્નહબ એવોર્ડ શો દરમિયાન એવોર્ડથી સન્માનિત થશે. થ્રોને જણાવ્યું કે એવોર્ડની ધોષણા પર હું પોતાને ગૌરવાન્તિ મહેસૂસ કરી રહી છું. નવી રોશનીમાં હું બ્યૂટીના આ વિઝનને સામે લાવવા માટે ઉત્સાહિત છું. તેમણે આગળ જણાવ્યું કે બ્યૂટીને શ્રેણીઓમાં વહેંચવાની રેખાને તોડવી હંમેશાથી મારૂ વિજન રહ્યું છે અને વાસ્તવમાં આ શું છે, તેને સાચી ઓળખ આપવા પર મને…

Read More

બનાસકાંઠાના ડીસા પાસે ગાયોના શંકાસ્પદ મોત થયા છે. સ્થાનિકો ગાયોના મોત માટે જીઆઈડીસી દ્વારા નાખવામાં આવેલા કચરાને જવાબદાર ગણે છે. ડીસાથી ઢુવા ગામે તરફ જતા રસ્તા પર છેલ્લા ચાર દિવસથી ગાયોના ટપોટપ મોત થઈ રહ્યા છે. અત્યાર સુધી છથી સાત ગાયોનો મોત થયા છે. કેટલીય ગામો ગંભીર રીતે બિમાર થઈને મરી છે. આ ગાયોના મોત અંગે સ્થાનિકો અહી જી.આઈ.ડી.સી. દ્વારા ફેંકવામાં આવી રહેલા કચરાને જવાબદાર માની રહ્યા છે. આ જગ્યા પર જી.આઈ.ડી.સી. દ્વારા મરચાંની ભૂકી તેમજ કેમિકલ યુક્ત પાણીનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. ગાયોના મોત થવાથી આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ જવાથી લોકો પણ પરેશાન થઈ ગયા…

Read More

વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જની ચર્ચા વચ્ચે દેશના બે યુવાનોએ એક બેટરી બનાવી છે જે ન માત્ર ઈકો-ફ્રેંડલી જ ઝેરી પણ નથી. આ યુવાનોએ આ બેટરીમાં એવા પદાર્થોનો ઉપયોગ કર્યો છે, જેનો ઉપયોગ કોસ્મેટિક્સ અને દવાઓમાં થાય છે. આ બેટરીઓ બનાવતા યંગસ્ટર્સની શોધને વિશ્વના ટોચના આઠ સ્ટાર્ટઅપ્સમાં સમાવવામાં આવી છે અને હવે તેને સ્પેઇનમાં આમંત્રણ મળ્યું છે. એલો ઈસેલ પ્રાઈવેટ લિમિટેડના સહ-સ્થાપક નિમિષા વર્મા અને નવીન સુમનના સ્ટાર્ટ-અપ્સને વિશ્વના ટોચના આઠ સ્ટાર્ટઅપ્સમાં શામેલ કરવામાં આવ્યા છે. આ બંને યુવકો રાજસ્થાન ટેક્નિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. તેઓએ બ્યુટી પ્રોડક્ટ્સ અને દવાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી એલોવેરાથી બનેલી બેટરીઓ બનાવી છે, જે માત્ર 100 ટકા…

Read More

નવરાત્રીની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે માતા દુર્ગાની મૂર્તિ બનાવવાનું કામ પણ અનેક દિવસો પહેલા શરૂ કરી દેવામાં આવે છે. રવિવારે દરેક ઘરમાં કળશ સ્થાપના થશે અને દુર્ગા પૂજા માટે મૂર્તિ બનવા લાગે છે. આ મૂર્તિ બનાવવા માટે અલગ અલગ વસ્તુઓની જરૂર પડે છે. માન્યતા અનુસાર માતા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે ચાર વસ્તુઓ ખૂબ જરૂરી છે. આ વસ્તુઓ વિના માતાની મૂર્તિ બનતી નથી. આ ચાર વસ્તુઓમાં ગંગા કીનારાની માટી, ગૌમૂત્ર, છાણ અને વેશ્યાગૃહની માટીનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ જ્યાં સુધી મૂર્તિની માટીમાં ઉમેરવામાં ન આવે ત્યાં સુધી મૂર્તિ નિર્માણ પૂર્ણ થતું નથી. વેશ્યાગૃહની માટીનો ઉપયોગ કરવાના કારણ: સામાજિક દ્રષ્ટિએ વેશ્યાગૃહનું…

Read More

રાખી સાવંતે સીક્રેટ વેડિંગ કરી લીધા છે, પરંતુ તેનો પતિ હજી સુધી સામે આવ્યો નથી. રાખીના સીક્રેટ લગ્ન ઈંટરનેટ પર ચર્ચાનો વિષય બનેલા છે. રાખીએ સાવંતે તેના પતિની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે એક વીડિયોની સાથે કેટલીક તસવીરો શેર કરી છે અને કહ્યું છે કે તેનો પતિ કોણ છે? રાખીએ જે ડબ્લ્યૂ મેરિયટમાં એનઆરઆઈ રિતેશ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રાખી પતિને લઈ કંઈકને કંઈક જાણકારી આપી રહી છે. રાખીએ જાહેર કર્યું હતું કે તેના પતિ સાથે બિગ બોસની સીઝન 13માં એન્ટ્રી કરશે. રાખીએ તેના પતિને ગુડ લુકિંગ અને હેન્ડસમ બતાવ્યો છે. આજે રાખીએ રિતેશને લઈ જાણકારી…

Read More

નાઈઝીરિયાના કડુના વિસ્તારમાં એક ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાંથી 300 કરતાં વધારે લોકોને છોડાવવામાં આવ્યા છે. કડુના પોલિસના જણાવ્યા અનુસાર 100 બાળકોને સાંકળમાંથી બાંધેલાં છોડાવવામાં આવ્યાં છે, જેમાં 5 વર્ષનાં બાળકો પણ હતાં. આ બંધક બનાવેલ બાળકો સાથે સ્ટાફના લોકો રેપ પણ કરતા હતા. મળેલી માહિતી અનુસાર, કડુના પ્રવક્તા યાકુબ સબોએ કહ્યું કે, આ લોકો અહીં કુરાનની પઢાઇ કરવા આવ્યા હતા. તેમને ડ્રગ અને બીમારીઓમાંથી છૂટાકારો અપાવવાનો પણા વાયદો કરવામાં આવ્યો તો. વિદ્યાર્થીઓના વાલીઓને એમ લાગતું હતું કે, તેઓ તેમનાં બાળકોનાં જીવન સુધારવા માટે મોકલે છે. કડુનાના પોલીસ ધિકારી અલી જંગાએ જણાવ્યું કે, આ ઇસ્લામિક સ્કૂલ 10 વર્ષની ચાલી રહી હતી. કોઇ…

Read More

છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 સપ્ટેમ્બરના રોજ 15 રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો હતો. દેશના 20 રાજ્યોમાંC છે. લોકોના ઘરોથી લઈને હોસ્પિટલ સુધી પાણી ભરાયા છે. માર્ગથી રેલ ટ્રાફિકને અસર થાય છે. અનેક જગ્યાએ ટ્રેનો રદ કરવામાં આવી છે. તે જ સમયે, ઘણી ટ્રેનોનો માર્ગ ફરી વળ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદનો સમયગાળો ચાલુ રહેશે. અને તેનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનથી પાછું ખેંચવાનું શરૂ કરે છે. આ વખતે સપ્ટેમ્બરના અંતની આસપાસ,…

Read More

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે લવાયેલા દર્દીને ચાર કલાક સુધી દાખલ નહીં કરતા હાલત કફોડી બની હતી. જોકે સર્જરી અને ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર સંકલનના અભાવને કારણે દર્દી ત્યાં જ પડી રહ્યો હતો. એટલું જ નહીં પણ આ વિભાગના ડોક્ટરોએ દાખલ કરવાના મુદ્દે સી.એમ.ઓ સાથે રકઝક કરી હતી. નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ ઉધના રેલવે સ્ટેશન પાસેથી શનિવારે સાંજે 50 વર્ષીય કૃષ્ણકાંત બ્રાહ્મણના ડાબા પગમાં પાકી ગયું હતું. જેથી કોઈ એ 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ક્યાં પહોંચી ગઈ હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા, ત્યાં સીએમઓ એ ઓર્થોપેડિક…

Read More