રાજસ્થાનના સુંદર શહેર ઉદયપુરમાં દર વર્ષે હજારો યાત્રીનઓ ફરવા આવે છે.આ શહેરની સુંદરતા વિદેશીઓને પણ આકર્ષે છે. અહીં પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય દેન છે. ઉદયપુરના રહેવાસી શહેર તળાવોમાં ફેલાયેલી ગંદકીને સાફ કરે છે અને શહેરની સુંદરતાને આંચ ન આવે તેના પ્રયત્નો કરતા રહે છે. 10 લોકોની ટીમ 73 વર્ષીય હાજી સરદાર મોહમ્મદ છેલ્લા 14 વર્ષથી શહેરના તળાવમાંથીકચરો સાફ કરી રહ્યા છે. તેમનાથી તળાવોની ગંદકી જોઈ ન શકાઈ. તળાવ સાફ કરવાનું અભિયાન તેમણે એકલાએ જ શરૂકર્યું હતું પણ આજે તેમની સાથે 10 લોકોની ટીમ છે. દર રવિવારે હાજી તેમની ટીમ સાથે તળાવ સાફ કરવા માટે ઉપડી જાય છે. એકલાએ તળાવ…
કવિ: Satya Day News
રૂરલ ડેલપલમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (રૂડમી) દ્વારા બાળકોની માનસિક સ્વાસ્થ્ય માટે પાલડી, સેટેલાઇટ, વસ્ત્રાપુર, થલતેજ સહિતની 8 જાણીતી સ્કૂલોના 1400 વિદ્યાર્થીઓ પર સરવે કર્યો છે. આ સરવેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે, 34 ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓને તણાવ, ચિંતા, હતાશાને કારણે મરવાનો વિચાર આવે છે. આ સરવેમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. અભ્યાસ કરતાં ઘણીવાર રિલેશનના કારણે વધારે સ્ટ્રેસ સરવે દરમિયાન રૂડમીના કાઉન્સિલરોએ વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. તેમના મતે, તેઓ અભ્યાસ કરતાં ઘણીવાર રિલેશનના કારણે વધારે સ્ટ્રેસમાં હોય છે. જ્યારે કે તેમની ઉંમર અભ્યાસનો ગોલ સેટ કરવાની છે. પેરેન્ટ્સ સાથેની ઓછી વાતચીતને કારણે તેઓને યોગ્ય…
ભલે આજે દેશ ચંદ્ર પર જઈ પહોંચ્યો હોય, પણ દેશમાં હજી પણ ઘણા એવા કુરિવાજો અને અંધશ્રદ્ધા ભરેલી છે, ન જાણે ક્યારે ખતમ થશે! દેશ તો આજે આઝાદ છે પણ આ દેશની ઘણી મહિલાઓ આઝાદી માટે તરસી રહી છે. દેશના ખૂણે ખૂણે ન જાણે કેટ કેટલા અંધવિશ્વાસ ફેલાયેલા છે, જેને લીધે લોકો ન જાણે શું શું કરતા રહે છે. આજે અમે તમને એવા જ અંધવિશ્વાષ વિશે જણાવીશું. અંધ અંધવિશ્વાસના અનુસાર પોતાના માં-બાપ જ દીકરીનોને કપડા પહેર્યા વગર જ નિર્વસ્ત્ર થઈને ઘરની બહાર જવા માટે મજબુર કરે છે. ખરે આ અંધવિશ્વાસ પાછળનું કારણ શું છે? બિહારના એક ગામમાં જ્યા જો વરસાદ…
બોલિવૂડમાં કામ કરવા માટે અવાર નવાર અનેક જગ્યાએથી લોકો આવે છે. જેમા કોઇને કામ મળે છે તો કોઇની છેડતી પણ થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા રશિયન મહિલા બોલીવૂડમાં એક્ટિંગ કરવા મુંબઇ આવી તો તેનો વિઝાની વેલીડિટી ખતમ થઇ ગઇ. તો એક પોલીસ ઇન્સ્પેક્ટરે નકલી વિઝા બનાવવામાં તેની મદદ કરી અને બદલામાં તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું. આ દરમિયાન તે જ્યારે પ્રેગનેન્ટ થઇ તો તેનું અબૉર્શન પર કરવામાં આવ્યું અને બાદમાં ધર્મ બદલીને લગ્ન કર્યા. હાલ બન્નેનો 5 વર્ષનો પુત્ર પણ છે. ત્યારે હવે મહિલાએ પુણેના પિંપરી – ચિંચવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટેડ પોલીસ ઇન્સ્પેક્ટર…
અમદાવાદના હાઇપ્રોફાઇલ કેસ ગણાય તેવા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવા મામલે હવે એક મહત્વના સામાચાર સામે આવ્યા છે. વૃષ્ટી જસુભાઈ અને શિવમ પટેલનો પતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી ગયો છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમને બન્નેને ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે, ત્યારે મળતી માહિતી પ્રમાણે, વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી મળી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, અમદાવાદની વૃષ્ટિ અને શિવમ હિમાચલ પ્રદેશના કસૌલીમાંથી બંને મળ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તેમને લેવા માટે રવાના થઈ છે અને આજે વૃષ્ટિ અને શિવમને લઇને ચંદીગઢથી ફ્લાઇટ મારફતે અમદાવાદ લવાશે. અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે વૃષ્ટિ…
ઓક્ટોબર મહિનાના પ્રથમ 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ 10 દિવસમાં દેશની સૌથી મોટી બેન્ક એટલે ક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) એ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નવા નિયમોની અસર વિવિધ કેટેગરીના લગભગ 42 કરોડ ગ્રાહકોને થશે. તો ચાલો જાણીએ કે બેંકના કયા નિયમો બદલાયા છે. લોન લેનારાઓને રાહત એસબીઆઈ દ્વારા તમામ પ્રકારની લોન પર સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (એમસીએલઆર) માં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ 1 વર્ષની લોનનો એલસીએલઆર 8.05 ટકા પર આવી ગયો છે. જો કે, આ કપાત રેપો રેટ સાથે જોડાયેલી લોન પર લાગૂ નહીં થાય. બેંકની આ જાહેરાત પછી…
કોલકત્તાની હાઈકોર્ટમાં એવી અરજી દાખલ થઈ છે જે અજીબ છે. અહીં હત્યાના બે આરોપીઓને સજા મળે તે પહેલા જ તેમનું મોત થયું. આ ઘટના બાદ આરોપીઓના પરિજનોએ કોર્ટ પાસે માંગ કરી કે તે યમરાજને નિર્દેશ કરે કે હત્યાના આરોપીઓને ફરી જીવિત કરી અને ધરતી પર મોકલે જેથી તે પોતાની સજા ભોગવી શકે ! આ સાથે જ મૃત આરોપીઓના પરિજનોએ કોર્ટમાં અરજી કરી છે કે યમરાજ તેમના નિર્દેશોનું પાલન કરતા નથી. યમરાજના આ વર્તન બદલ તેના પર કોર્ટની અવગણના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે. આ કેસની વિગતોનુસાર પશ્ચિમ બંગાળના ગરુલિયામાં 1984માં સમર ચૌધરી અને તેના બે દીકરા ઈશ્વર અને પ્રદીપએ કોઈ…
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સુરત જિલ્લાની 50 જેટલી કોલેજોમાં આજે યોજાયેલી જી.એસની ચૂંટણીમાં મોર્નિંગ કોલેજોમાં એન.એસ.યુ.આઈ ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો હતો. આજે સવારે વિદ્યાર્થીઓના ઉત્સાહ વચ્ચે શરૂ થયેલી ચૂંટણીમાં પ્રથમ એલ.આર અને સી.આરની ચૂંટણી થાય બાદ જી.એસની ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીના જે પરિણામો સામે આવી રહ્યા છે જેમાં શહેરની જે મોટામાં મોટી કોલેજો મા NSUIના જી.એસ તરીકે ચૂંટાઈ આવ્યાને દબદબો જોવા મળી રહ્યો છે. જેમાં સાબરગામ કોલેજમાં અમિત સભર, બરફી વાલા કોલેજમાં નયન રબારીનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે વરિયાવ કોમર્સે કૉલેજમાં ગોવિંદ રબારી. સી.જે.પટેલ લો કૉલેજમાં પ્રતિક કટલરીવાલા, નવયુગ આર્ટસમાં ગુડ્ડી મહાવિરભાઈ જૈન જી.એસ તરીકે ચૂંટાઈ…
ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રેપના આરોપી સ્વામી ચિન્મયાનંદના ટેકામાં સાધુસંતોની ટોચની સંસ્થા અખાડા પરિષદ આગળ આવી હતી અને તત્કાળ સ્વામી ચિન્મયાનંદને મુક્ત કરીને ફરિયાદી યુવતી સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી. અખાડા પરિષદમાં દેશના તેર મતમતાંતરો ધરાવતા સંપ્રદાયોના સાધુસંતોની સંસ્થાઓ જોડાયેલી છે. હરિદ્વારમાં મળેલી બેઠકમાં પરિષદે આ માગણી કરી હતી. સ્વામી ચિન્મયાનંદને બ્લેકમેલ કરવાના આરોપસર રેપ પીડિતા અને બીજા બે યુવાનો પણ જેલમાં છે. સ્વામી ચિન્મયાનંદ પણ જેલમાં છે. પરિષદે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે સ્વામી ચિન્મયાનંદને બદનામ કરવાનું આ કાવતરું છે. રસપ્રદ હકીકત એ છે કે અગાઉ અખાડા પરિષદેજ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ચિન્મયાનંદને હરિદ્વારના…
કસૌટી જિંદગી કી 2 માં કોમોલિકાની જગ્યા માટે ટીવી એક્ટ્રેસ આમના શરીફની એન્ટ્રી થઈ ગઈ છે, હવે સેટ પરથી કોમોલિકાના ગેટઅપમાં આમનાનો ફર્સ્ટ લુક પણ આવી ગયો છે. ફોટોમાં આમના ઘણા અંશે હિના ખાન જેવી લાગી રહી છે, રૉયલ બ્લૂ ઓફ શોલ્ડર ટૉપ અને સ્કર્ટ, નોઝ રિંગ અને હેવી જ્વેલરીમાં આમનાનો લુક શાનદાર છે. સિરિયલમાં આ રોલ પહેલાં હિનાએ નિભાવ્યો હતો. શોમાં તેની એક્ટિંગને બહુ પોપ્યૂલારિટી પણ મળી. એક ઈન્ટરવ્યૂમાં એકતાએ આમના સાથે ફરીથી કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું, હું બહુ ખુશ છું કે, મારી ફેવરેટ એક્ટ્રેસિસમાંની એક અમારી પાસે પાછી આવી ગઈ છે. તો આમનાએ જણાવ્યું…