કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

Iran Israel Ceasefire ટ્રમ્પનો દાવો: ઈરાન અને ઈઝરાયલ બંને યુદ્ધવિરામ ઈચ્છતા હતા Iran Israel Ceasefire: મિડલ ઈસ્ટમાં 12 દિવસ સુધી ચાલેલા ઊંડા તણાવ અને હિંસક અથડામણો પછી, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરાયું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે દાવો કરતાં જણાવ્યું કે “ઈરાન અને ઈઝરાયલ બંને યુદ્ધ થવા માગતા નહતાં — તેઓ શાંતિ ઈચ્છતા હતાં.” ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પოსტ કરીને કહ્યું કે, “ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવીને યુદ્ધ રોકાવું એ મારા માટે સન્માનની વાત છે. આ સ્થીતિમાં બંને પક્ષો યુદ્ધવિરામ માટે તૈયાર હતા.” જોકે, યુદ્ધવિરામ લાગુ થવાને સાથસાથ બંને દેશો…

Read More

Neeraj Chopra નીરજ ચોપરા ફરી ચમક્યો: ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલથી દેશનું ગૌરવ વધાર્યું Neeraj Chopra ભારતના “ગોલ્ડન બોય” નીરજ ચોપરાએ એકવાર ફરી ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ચેક રિપબ્લિકના ઓસ્ટ્રાવા શહેરમાં યોજાયેલી ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટમાં તેમણે 85.29 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ ઊંચું કર્યુ છે. આ જીત સાથે નીરજ એ સાબિત કર્યું છે કે તેઓ આજે પણ વિશ્વના શ્રેષ્ઠ જાવેલિન થ્રોઅર્સમાં આગળ છે. ટુર્નામેન્ટ દરમિયાન નીરજનો શ્રેષ્ઠ થ્રો ત્રીજા પ્રયાસમાં આવ્યો. તેમની પ્રતિસ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાના ડૌવ સ્મિટ 84.12 મીટરના થ્રો સાથે બીજા સ્થાન પર રહ્યા, જ્યારે ગ્રેનાડાના પીટર એન્ડરસન 83.63 મીટર સાથે ત્રીજા સ્થાન પર રહ્યા.BREAKING:…

Read More

Axiom-4 Mission નાસાનું Axiom-4 મિશન આજે થશે લોન્ચ નાસા અને એક્સિઓમ સ્પેસ (Axiom Space) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલ Axiom-4 મિશન આજે, 25 જૂન 2025ના રોજ લોન્ચ થવાનું છે. આ મિશન ઘણા કારણોસર ખાસ છે, ખાસ કરીને ભારત માટે. એનું મુખ્ય કારણ એ છે કે લાંબા સમય પછી એક ભારતીય અવકાશયાત્રી — શુભાંશુ શુક્લા — આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) તરફ રવાના થશે. ઘણી વખત મુલતવી પડ્યા બાદ હવે આ મિશન આખરે ટેકઓફ માટે તૈયાર છે અને સમગ્ર વિશ્વની નજર આ લોન્ચ પર ટકેલી છે. ભારત માટે મિશન શા માટે ખાસ છે? Axiom-4 મિશન અંતર્ગત, ભારત, હંગેરી અને પોલેન્ડના અવકાશયાત્રીઓ ISS…

Read More

Amarnath Yatra 2025 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ: સુરક્ષા દળો એલર્ટ મોડ પર Amarnath Yatra 2025 આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે. 38 દિવસ લાંબી આ ધાર્મિક યાત્રા માટે દેશના વિવિધ ભાગોથી લાખો શ્રદ્ધાળુઓ કાશ્મીર પહોંચે છે. યાત્રાની સુરક્ષા માટે સેનાએ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ વિસ્તૃત તૈયારીઓ શરૂ કરી છે. ખાસ કરીને પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારે ચુસ્તી લાવવામાં આવી છે. હીરાનગરમાં સર્ચ ઓપરેશન: શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર જમ્મુના હીરાનગર વિસ્તારમાં મંગળવારે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સરહદી ગામો, ખેતરો, નાળાઓ અને ખાલી પડેલા…

Read More

IND vs ENG હેડિંગ્લી ટેસ્ટમાં ભારત સામે પડતી મુશ્કેલી વધારનાર ખેલાડી IND vs ENG હેડિંગ્લી ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે મજબૂત લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ મેદાન પર દોષમુક્ત ક્ષેત્રરક્ષણ ન હોવાને કારણે ટીમને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ખાસ કરીને યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલે ક્ષેત્રરક્ષણમાં સતત ભૂલો કરીને મેચની દિશા બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. યશસ્વી જયસ્વાલ દ્વારા છૂટેલો ચોથો કેચ ટેસ્ટના અંતિમ દિવસે, મોહમ્મદ સિરાજની બોલિંગ દરમિયાન બેન ડકેટે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ એક હવા માં શોટ માર્યો. યશસ્વી જયસ્વાલ ત્યાં મેદાનમાં હાજર હતો અને તેણે કેચ પકડવાનો પ્રયાસ કર્યો. જો કે,…

Read More

Maharstra મરાઠી ભાષાની રક્ષા માટે મનસેનો મંચસામો આક્રોશ Maharstra મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એ ધુળેમાં શાળાઓમાં હિન્દી ભાષા ફરજિયાત કરવાની સરકારની યોજનાને લઈ ભારે વિરોધ પ્રદર્શિત કર્યો. મનસેના કાર્યકરોએ આ નિર્ણયને “મરાઠી ભાષાના અસ્તિત્વ પર સીધો હુમલો” ગણાવ્યો અને જણાવી દીધું કે આ નીતિને કોઇ પણ સ્થિતિમાં સહન નહીં કરવામાં આવે. શાળાઓમાં ફરજિયાત હિન્દી ભાષા અંગે વિવાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધોરણ 1 થી 3 સુધીના વિધ્યાર્થીઓ માટે હિન્દી ભાષાને ફરજિયાત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં નિર્ણય ફરજિયાત હતો, પરંતુ ઘનિષ્ઠ વિરોધ બાદ સરકારએ તેને વૈકલ્પિક ગણાવ્યો. છતાં પણ, મનસે અને તેના નેતાઓએ આ સ્પષ્ટતા પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે…

Read More

Israel-Iran conflict: યુદ્ધવિરામ પછી તંગદિલી: ઇઝરાયલનો ઈરાન પર હુમલો Israel-Iran conflict: વિશ્વભરમાં જ્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચારથી શાંતિની આશા ઉભી થઈ હતી, ત્યારે થોડા જ કલાકોમાં સ્થિતિ ફરીથી ઉગ્ર બની ગઈ. યુદ્ધવિરામની જાહેરાત પછી પણ બંને દેશોએ એકબીજાને નિશાન બનાવવાનું બંધ ન કર્યું. ઇઝરાયલે ઈરાનના તાજેતરના મિસાઇલ હુમલાનો જવાબ આપતા તેહરાન નજીક આવેલા રડાર બેઝ પર મિસાઇલોથી હુમલો કર્યો. ટ્રમ્પના ઇનકાર છતાં ઇઝરાયલનો પગલુ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ રીતે ઇઝરાયલને સાવચેત કર્યું હતું કે યુદ્ધવિરામ દરમિયાન કોઈ પણ પ્રકારની આક્રોશિત કાર્યવાહી કરવી યોગ્ય નથી. તેમ છતાં, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પની સલાહ નહીં માની અને ઈરાન…

Read More

Jokes પતિ બહાર બેસી છાપું વાંચી રહ્યો હતો. પત્ની- મેં તમારા મોબાઈલમાં કંઈક જોયું છે. છાપું વાંચીને અંદર આવજો,મારે કંઈક વાત કરવી છે. આખો દિવસ વીતી ગયો… પતિ હજી માત્ર છાપું જ વાંચે છે…!! ……… 2. ચમ્પુ હોટલમાં જમવા ગયો…. વેઈટર પાસેથી એક પ્લેટ પકોડા મંગાવ્યા, ચમ્પુએ વેઈટરને કહ્યું કે યાર મને જ્યાં સુધી કોઈ કાનમાં કઈ કહે નહીં ત્યા સુધી હું ખાવાનું ચાલું કરતો નથી.. વેઈટરે ચમ્પુના કાનમાં કહ્યું પકોડા બે દિવસના વાસી છે….. …………… 3. સાંતા- કાલે મારા લગ્ન છે. સાસરીવાળાઓએ ઓછા લોકોને લાવવા કહ્યું છે. બાંતા- તો પછી શું પ્રોબ્લેમ છે ? સાંતા- ખબર નહીં કે પપ્પા…

Read More

PM Modi  ઓપરેશન સિંદૂરથી વસુધૈવ કુટુંબકમ સુધી: પીએમ મોદીની દૃઢ પ્રતિબદ્ધતા PM Modi શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધીજી વચ્ચેની ઐતિહાસિક મુલાકાતના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે માત્ર આ પ્રેરણાદાયક ભવિષ્યદર્શી વાર્તાને યાદ નહીં કરી, પણ ભારતની હાલની સુરક્ષા નીતિ અને વૈશ્વિક નેતૃત્વ પર પણ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર કડક સંદેશ પીએમ મોદીએ જણાવ્યું કે તાજેતરમાં યોજાયેલ “ઓપરેશન સિંદૂર” દ્વારા ભારતે ફરીથી સાબિત કર્યું કે હવે આતંકવાદ સામેના મુકાબલામાં દેશ એક પંક્તિએ ઉભો છે. તેમણે કહ્યું, “ભારતીયોનું લોહી વહાવનારાઓ માટે દુનિયામાં કયાંય પણ જગ્યા નથી. અમે માત્ર…

Read More

Gujarat Congress Revival પેટાચૂંટણી પછી રાજકીય નવા ચહેરાઓ: ગુજરાત કોંગ્રેસમાં નવી હિલચાલ Gujarat Congress Revival બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ નિષ્ફળ ગયા બાદ કોંગ્રેસના નેતા સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કહ્યું કે સંગઠન પૂર્ણ ગતિએ પુનર્જીવિત થઈ રહ્યું છે અને રાજ્યમાં તેનું પુનર્નિર્માણ થઈ રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે નજીકના ભવિષ્યમાં પરિણામો પક્ષની તરફેણમાં આવશે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, મુમતાઝ પટેલે કહ્યું કે હું ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપવા માંગુ છું. પેટાચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી પાસે એક-એક બેઠક છે. તેમણે પોતાની બેઠકો જાળવી રાખી છે. કેરળમાં કોંગ્રેસનો વિજય થયો છે. પશ્ચિમ…

Read More