કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

Today Horoscope કારકિર્દી, સ્વાસ્થ્ય અને પરિવારના દ્રષ્ટિકોણે મહત્વપૂર્ણ સૂચનો Today Horoscope મંગળવાર, 24 જૂન 2025ના રોજ ચંદ્ર વૃષભ રાશિમાં વિહાર કરશે અને રાત્રે મિથુનમાં પ્રવેશ કરશે. ગ્રહોના બદલાતા સંયોગો અને યોગોના આધારે આજે અનેક રાશિઓ માટે શુભ સમય શરૂ થવાનો સંકેત છે. ખાસ કરીને હનુમાનજીની કૃપા પાંચ રાશિઓ પર વિશેષરૂપે રહેશો, જેના કારણે તેઓને કારકિર્દી, ધન અને સંબંધોના ક્ષેત્રમાં લાભ મળી શકે છે. હનુમાનજીની કૃપાપાત્ર રાશિઓ મેષ રાશિ હનુમાનજીના આશીર્વાદથી આજે તમને સારા સમાચાર મળી શકે છે. નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. કારકિર્દીમાંથી લાભ મળશે અને પરિવાર સાથે સંબંધ મજબૂત રહેશે. મિથુન રાશિ શૈક્ષણિક કે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં…

Read More

Lucky Zodiac Sign 23 જૂન 2025ના રોજ શુક્ર અને ગુરુના અર્ધ કેન્દ્ર યોગના કારણે ત્રણ રાશિઓ માટે આવશે સુખદ સંજોગો Lucky Zodiac Sign 23 જૂન, 2025 ની રાત્રે 11:31 વાગ્યે શુક્ર અને ગુરુ વચ્ચે બનેલો અર્ધ કેન્દ્ર યોગ (Semi-Square Aspect) વૈદિક જ્યોતિષ અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ બંને ગ્રહોના સામર્થ્યને મજબૂત રીતે ઉજાગર કરે છે અને તેની અસર જીવનના અનેક ક્ષેત્રોમાં દેખાઈ શકે છે. ખાસ કરીને ત્રણ રાશિઓ માટે, આ યોગ કારકિર્દી, ધન અને વ્યવસાયમાં અપાર સફળતાનું દ્વાર ખોલી શકે છે. 1. વૃષભ રાશિ – વ્યવસાય અને સંબંધોમાં સુખદ પરિવર્તન શુક્રના પ્રભુત્વ હેઠળ આવતી વૃષભ રાશિ…

Read More

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે ગુજરાતની ભાજપ સરકારને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. કોર્ટે વધુમાં કહ્યું છે કે નાગરિકોને તેમના કાયદેસરના અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. આ આદેશ એક અરજી પર આવ્યો છે જેમાં મુસ્લિમ વેપારી ઉનાલી ધોળકાવાલાએ વડોદરાના હિન્દુ બહુલ વિસ્તારમાં કાયદેસર રીતે ખરીદેલી દુકાનમાં વ્યવસાય શરૂ કરવાથી રોકવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. જસ્ટિસ એચડી સુથારની બેન્ચે ધોળકાવાલાને રાહત આપતાં અધિકારીઓને આ મામલો ઉકેલવા અને અરજદારને સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો જેથી તે દુકાનનું સમારકામ કરીને વ્યવસાય શરૂ કરી શકે. બે હિન્દુ ભાઈઓ પાસેથી દુકાન…

Read More

આ વખતે ફ્રાન્સમાં યોજાયેલ લોકપ્રિય ફેટે ડે લા મ્યુઝિક સંગીત ઉત્સવ ખુશી નહીં પણ ગભરાટ અને હિંસાનું કારણ બન્યો. આ ઉત્સવમાં લગભગ 1500 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ૧૦૦ થી વધુ મહિલાઓ સોયથી હુમલો અને ઝેરનો ભોગ બની હતી. ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એકલા પેરિસમાં ૨૧ કેસની પુષ્ટિ થઈ છે, જેમાં મહિલાઓને સોયથી ચૂંટીને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૨ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સોશિયલ મીડિયા પર મહિલાઓને નિશાન બનાવવાની ખુલ્લી ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સોયમાં કયું પદાર્થ ભેળવવામાં આવ્યું હતું. તેની હજુ…

Read More

Congress victory Kerala નિલંબુર બેઠક પર CPI(M) ને હરાવી કોંગ્રેસના આર્યદાન શૌકત વિજયી બન્યા Congress victory Kerala કેરળના નિલંબુર વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણીમાં કોંગ્રેસે મોટી સફળતા મેળવી છે. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના ઉમેદવાર આર્યદાન શૌકતએ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ના CPI(M) ઉમેદવાર એમ. સ્વરાજને 11,077 મતોના અંતરથી પરાજય આપ્યો છે. આ જીત રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નેતૃત્વવાળી સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા અંતિમ પરિણામો મુજબ, આર્યદાન શૌકતને કુલ 77,737 મત મળ્યા. સામે પક્ષના ઉમેદવાર એમ. સ્વરાજને ઓછી મતો સાથે સંતોષ માનવો પડ્યો. ભાજપ તરફથી ઉમેદવાર એડવોકેટ મોહન જ્યોર્જ પણ ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ તેઓ…

Read More

Arvind Kejriwal સંજીવ અરોરાની જગ્યાએ કોણ જશે એ અંગે પાર્ટી લેશે નિર્ણય Arvind Kejriwal દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે તેઓ પંજાબથી રાજ્યસભામાં જવાના નથી. 23 જૂનના રોજ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન તેમને પુછવામાં આવ્યું કે શું તેઓ સંજીવ અરોરાની જગ્યાએ રાજ્યસભામાં જશે? જેના જવાબમાં તેમણે કહ્યું, “રાજ્યસભામાંથી કોણ જશે તે AAPની રાજકીય બાબતોની સમિતિ (PAC) નક્કી કરશે, પણ હું નથી જઈ રહ્યો.” સંજીવ અરોરાની વિધાનસભામાં જીત લુધિયાણા પશ્ચિમમાં યોજાયેલી પેટાચૂંટણીમાં સંજીવ અરોરાએ 35179 મતોથી જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભારત ભૂષણ આશુને 24542 અને ભાજપના જીવન ગુપ્તાને 20323 મત…

Read More

Prithvi Shaw Team Transfer પૃથ્વી શોએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનને નોઈ ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે પત્ર લખ્યો, નવી ટીમ માટે રમવાનો ઇરાદો Prithvi Shaw Team Transfer ભારતીય ક્રિકેટર અને બેટ્સમેન પૃથ્વી શોએ હવે પોતાની વર્તમાન રાજ્ય ટીમ છોડીને બીજી ટીમ માટે રમવાનો નિર્ણય કર્યો છે. આ મામલે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને નોઈ ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવા માટે પત્ર લખ્યો છે. આ મુદ્દો હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સુધી પહોંચી ગયો છે અને એનઆસી માટે મંજૂરીની રાહ જોવાઈ રહી છે. પૃથ્વી શોએ લખ્યો MCA ને પત્ર પૃથ્વી શોએ MCA ને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “મારી કારકિર્દીના આ તબક્કે મને બીજી…

Read More

Gujarat Reservoirs overflow ગુજરાતના 10 જળાશયો છલકાયા, 29 પર એલર્ટ – સરદાર સરોવર 50% થી વધુ ભરાયો Gujarat Reservoirs overflow જોરદાર વરસાદના કારણે ગુજરાતના 10 જળાશયો છલકાયા, 29 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાયા, સરદાર સરોવર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા છે જેથી હાઈ એલર્ટ જાહેર કરવામાં…

Read More

Sarpanch Beats Brain Tumor: મગજની ગંભીર ગાંઠ છતાં હાર ન માની: સરપંચ મહેશ પઢિયાર બન્યા સંઘર્ષનું જીવંત ઉદાહરણ Sarpanch Beats Brain Tumor: પાદરા તાલુકાના લોલા ગામના સરપંચ અને ખેડૂત એવા મહેશભાઇ પઢિયારે તેમને થયેલી બ્રેઇન ટ્યુમર જેવી ગંભીર બિમારીને દવા ઉપરાંત પ્રાકૃતિક ખેતી પેદાશોને આરોગીને પરાસ્ત કરી છે. આરોગ્યપ્રદ કૃષિ પેદાશો માટે પ્રાકૃતિક કૃષિ અપનાવી તેમણે ગામમાં આ અભિયાનનું નેતૃત્વ લીધું છે. લોલા ગામના મહેશભાઈ પઢિયાર ફક્ત ખેડૂત નથી, તેઓ એક સંવેદનશીલ તથા પરિવર્તનશીલ વ્યક્તિ છે, જેમણે પોતાના સ્વાસ્થ્ય સંબંધિત દુઃખમાંથી એક નવી શરુઆત કરી. માત્ર 35 વર્ષની ઉંમરે સરપંચ તરીકે સેવા આપતા મહેશભાઈ આજે અનેક માટે પ્રેરણાનું પ્રતીક છે.…

Read More

Ghee with Warm Water પાચનથી લઇને ઊંઘ સુધી – દેશી ઘીનો આ સામાન્ય ઉપાય તમારા જીવનમાં લાવશે આરોગ્યની ઊર્જા Ghee with Warm Water આયુર્વેદમાં ઘીનું સ્થાન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તે માત્ર ખાદ્ય પદાર્થ નથી, પરંતુ શરીર અને મનને સંતુલિત રાખતો એક ઔષધીય તત્ત્વ છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં એક ચમચી ઘી અને એક ગ્લાસ હળવું ગરમ પાણી પીનારાને ઘણાં આરોગ્યલાભ મળી શકે છે. આ દાખલાપાત્ર ઉપાય ન માત્ર પાચનશક્તિને મજબૂત કરે છે, પણ ઊંઘ, ત્વચા, સાંધા અને મગજના આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક છે. 1. પાચનતંત્રને સુધારે અને કબજ દૂર કરે રાત્રે ઘી અને હળવું ગરમ પાણી પીવાથી આંતરડાંને…

Read More