કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

National Herald Case: રવિશંકર પ્રસાદનો આરોપ – “ગાંધી પરિવાર ભ્રષ્ટાચારનું મોડેલ બની ગયું છે” National Herald Case નેશનલ હેરાલ્ડ કેસમાં Enforcement Directorate (ED) દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા અને સુમન દુબે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થતા રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાનૂની મંત્રી રવિશંકર પ્રસાદે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સોનિયા તથા રાહુલ પર સીધા આરોપ લગાવ્યા હતા. પ્રસાદે કહ્યું કે નેશનલ હેરાલ્ડ નહેરુ પરિવારની ખાનગી મિલકત નથી, તે દેશના અનેક સન્માનનીય નાગરિકોનું સામૂહિક પ્રયાસ છે. તેમણે જણાવ્યુ કે જે અખબાર કોઈક સમય સ્વતંત્રતા સંગ્રામના અવાજને મજબૂત બનાવતો હતો, તેને “એટીએમ”માં…

Read More

National Herald Case: EDની ચાર્જશીટ બાદ સોનિયા-રાહુલના રાજકીય સંકટમાં વધારો, જાણો આખી કહાણી શું છે? National Herald Case  નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ ફરીથી ચર્ચામાં છે, કારણ કે Enforcement Directorate (ED) એ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સેમ પિત્રોડા સહિતની સામે દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં હવે 25 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ સમગ્ર વિવાદ 2012માં શરૂ થયો હતો, જ્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાઓએ યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) મારફતે અસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને તેની સંપત્તિ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો. AJL એ નેશનલ હેરાલ્ડ અખબાર…

Read More

Supreme Court વકફ સુધારા કાયદા પર આજે સુપ્રીમ કોર્ટમાં 20થી વધુ અરજીઓ પર થશે સુનાવણી Supreme Court વકફ સુધારા અધિનિયમ-2025ને લઈને આજના બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અને તીખી કાયદાકીય સુનાવણી યોજાવાની છે. દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કાયદા સામે અને સમર્થનમાં અત્યાર સુધી 20થી વધુ અરજીઓ દાખલ થઈ ચૂકી છે, જેમાંથી કેટલાક અર્થઘટનાત્મક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને બંધારણીય કસોટી પર આ કાયદાની પરીક્ષા થશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ત્રિસદસ્ય પીઠમાં ન્યાયમૂર્તિ પીવી સંજય કુમાર અને ન્યાયમૂર્તિ કેવી વિશ્વનાથન સમાવિષ્ટ છે. સુનાવણી દરમિયાન કેટલીક અરજીઓમાં વચગાળાનો સ્ટે માંગવામાં આવ્યો છે, જેને પગલે કેન્દ્ર સરકારે કેવિયેટ દાખલ કરી છે કે કોર્ટ…

Read More

Rahul Gandhi  કોંગ્રેસના નવા યુગની શરૂઆત મોડાસાથી: રાહુલ ગાંધીનું સંગઠન મજબૂત અભિયાન શરૂ Rahul Gandhi  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં “સંગઠન સૃજન અભિયાન”ના પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરીને organizational પુનર્ગઠન માટેનો મહત્ત્વનો તબક્કો શરૂ કરશે. ગુજરાતમાંથી દેશવ્યાપી અભિયાનની શરૂઆત કરીને રાહુલ ગાંધી કોંગ્રેસને નવો દિશાદર્દેશ આપવા ઈચ્છે છે. રાહુલ ગાંધી આજે મોડાસાના સ્વામિનારાયણ મંદિર ખાતે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લઈને સંગઠનના મજબૂત પાડવાના અભિયાનને પ્રેરણા આપશે. સુરક્ષા દ્રષ્ટિએ જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. ગઈકાલે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી…

Read More

Ambaji–Abu Road rail project શક્તિપીઠ અંબાજી માટે માર્ગ: ગુજરાતને મળી નવી રેલ લાઇનની ભેટ, 15 સ્ટેશનો અને દેશની સૌથી મોટી ટનલથી જોડાશે ભક્તોનો માર્ગ 2,798 કરોડના ભવ્ય રેલવે પ્રોજેક્ટથી અંબાજી યાત્રાનો રસ્તો થશે સરળ અને સલામત Ambaji–Abu Road rail project ગુજરાતના ભક્તો માટે ખુશખબર છે. અંબાજી શક્તિપીઠ તરફ યાત્રા કરનારા લાખો શ્રદ્ધાળુઓ માટે નવો રેલ માર્ગ હવે હકીકત બનવા જઈ રહ્યો છે. ગુજરાત રેલવે અને કેન્દ્રીય રેલવે મંત્રાલયની ભાગીદારીમાં તૈયાર થતો “તારંગા ટેકરી–અંબાજી–આબુ રોડ” રેલવે પ્રોજેક્ટ હવે ઝડપ પકડતો જઈ રહ્યો છે. આ રેલ પ્રોજેક્ટની લંબાઈ 116.65 કિમી હશે અને તે 5 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ લાઇન 6 નદીઓ…

Read More

Zodiac Signs શનિદેવની આ 3 રાશિઓ પર હંમેશા રહે છે શુભદૃષ્ટિ Zodiac Signs વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયાધીશ તરીકે જાણવામાં આવે છે. તેઓ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે – શુભ કર્મ હોય તો અપાર લાભ મળે અને દોષ હોય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે. શનિદેવની કૃપા જેની ઉપર થતી હોય છે, તેને જીવનના દરેક ક્ષેત્રે સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દરેક ગ્રહની કંઈક ખાસ રાશિ હોય છે જેને તે પ્રિય માને છે, એવી જ રીતે શનિદેવની પણ કેટલીક પસંદગી રાશિઓ છે. આવો જાણીએ એવી 3 રાશિઓ વિષે જે શનિદેવને સૌથી વધુ પ્રિય છે અને જેઓ પર…

Read More

Rajkot Accident રફતારનો કહેર: રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે બસ અકસ્માતમાં 3નાં મોત, 6 ઘાયલ Rajkot Accident રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બુધવારે એક ભયંકર બસ અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.​ પ્રાથમિક માહિતી અનુસાર, સીટી બસે ઓવરસ્પીડમાં સિગ્નલ ખૂલે તે સમયે 6 લોકોને અડફેટે લીધા. ઘટનાસ્થળે લોકોમાં રોષ ફેલાયો અને બસના કાચ તોડી નાખવામાં આવ્યા. પોલીસે દ્રુત કાર્યવાહી કરી અને ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.​ ઘટનાની સીસીટીવી ફૂટેજમાં ડ્રાઇવરની બેદરકારી સ્પષ્ટ જોવા મળી છે, જે અકસ્માતના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે. મૃતકોના પરિવારજનો અને સ્થાનિકો દ્વારા ડ્રાઇવરના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની…

Read More

CDSCO કેન્દ્ર સરકારે પેઇનકિલર્સ, ફર્ટિલિટી દવાઓ અને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ સહિત 35 બિનમંજૂર ડ્રગ કોમ્બિનેશન પર કરી કડક કાર્યવાહી CDSCO એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દવાઓની સલામતી અને અસરકારકતા સમીક્ષા વિના ઉત્પાદિત 35 ફિક્સ્ડ-ડોઝ સંયોજનનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારતની ટોચની આરોગ્ય નિયમનકારી સંસ્થા, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ ‘તાત્કાલિક’ રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 35 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન દવાઓ અને અન્ય કોઈપણ અમાન્ય દવાઓનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ દવાઓની યાદીમાં પેઇનકિલર્સ, ડાયાબિટીસ વિરોધી દવાઓ, હાઇપરટેન્શન દવાઓ, ન્યુરોપેથિક પીડા નિવારક દવાઓ, પ્રજનન દવાઓ અને પોષણ પૂરવણીઓનો સમાવેશ…

Read More

Valsad: સરકારે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે વલસાડ ન.પા.ને સરકારે ફાળવેલ વાહનો ભંગાર હાલતમાં પડ્યા છે સરકારે ડોર ટુ ડોર સુકો અને ભીનો કચરો શહેરમાંથી ઉપાડવા માટે ફાળવેલ કચરા કલેક્શન વાન સમયસર રીપેરીંગ ન કરાવતા તમામ વાન ભંગાર હાલતમાં પડી છે અગાઉ પણ મોટી સંખ્યામાં કચરો એકત્ર કરવા માટે ટ્રાયસીકલ રીક્ષા ફાળવી હતી પરંતુ પાલિકાની બેદરકારીને કારણે એ ભંગારમાં પડી હતી સ્વચ્છ અભિયાન હેઠળ પાલિકા દ્વારા શહેરમાં સૂકો અને લીલો કચરા માટે પ્લાસ્ટિકની કચરાપેટી લોખંડના સ્ટેન્ડ સાથે અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવી હતી પરંતુ એ તમામ કચરાપેટીઓ ગાયબ થઈ ગઈ છે એનો કોઈ પત્તો નથી ફૂલમાંથી ખાતર બનાવવાનું લાખો…

Read More

Kaprada પ્રધાનમંત્રી ગ્રામ સડક અંતર્ગત માંડવાથી વરોલી તલાટ તરફ જતા રસ્તા ઉપર બ્રિજની કામગીરી અધુરી ઈજારેદાર બ્રિજની અધૂરી કામગીરી મૂકી મોટા ભાગની સામગ્રી ખસેડી લઈ અન્ય જગ્યાએ મોકલી આપી જો બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો વરસાદમાં અધૂરો બ્રિજ સંપૂર્ણ ધોવાઈ જશે છેલ્લા બે મહિનાથી બ્રિજની કામગીરી બંધ છે અધિકારીઓ સ્થળ તપાસ માટે આવતા નથી : સ્થાનિકો Kaprada વલસાડ જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કપરાડા તાલુકાના માંડવાથી વરોલી તલાટ તરફ જતા સળગ પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી જે અંદાજે બે મહિનાથી બંધ પડી છે અને મોટાભાગની સામગ્રી ઈજારેદારે અન્ય જગ્યા પર ખસેડી લીધી છે વરસાદનો સમય…

Read More