Mushroom Farming : મશરૂમ ખેતીમાં છે મોટો નફો: ઉત્તમ ઉત્પાદન માટે આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન મશરૂમ ઉગાડવા માટે સબસ્ટ્રેટમાં ભેજનું પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે, નહીં તો ઉત્પાદન પર ખરાબ અસર પડી શકે મશરૂમની ખેતી નફાકારક છે, ખાસ કરીને યુવાનો માટે, જે આ ક્ષેત્રમાં જોડાઈને વાર્ષિક લાખો કમાણી કરી રહ્યા Mushroom Farming : સ્વાદ અને પોષણથી ભરપૂર, મશરૂમમાં સારી માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે. તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વો મળી આવે છે. મશરૂમ, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, તે ફક્ત મોસમી ચેપથી જ નહીં પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.…
કવિ: Arti Parmar
CA Final Result 2024 : CA ફાઇનલ રિઝલ્ટમાં ગુજરાતનું ગૌરવ: રિયા દેશમાં બીજા ક્રમે, સિક્યોરિટી ગાર્ડના પુત્ર સહિત 4 ટોપ 50માં અમદાવાદની રિયા શાહે ઓલ ઈન્ડિયા બીજો રેન્ક મેળવીને દરરોજ 10-12 કલાક અભ્યાસ સાથે શાનદાર સફળતા હાંસલ કરી સુરતના કૃષ્ણા રાઉત, જેમના પિતા સિક્યોરિટી ગાર્ડ છે, તેમણે 36મો રેન્ક મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું અમદાવાદ, શુક્રવાર CA Final Result 2024 : સીએ ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓએ ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદની રિયા શાહે ઓલ ઈન્ડિયા બીજો રેન્ક મેળવી શાનદાર સફળતા હાંસલ કરી છે. વડોદરાના નૈષધ વૈદ્યએ ઓલ ઈન્ડિયા નવમો રેન્ક, સુરતના કૃષ્ણા રાઉતે 36મો…
Bhupendra Jhala Arrested: BZ પોન્ઝી સ્કીમનો માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા મહેસાણાથી ઝડપાયો: CID દ્વારા પૂછપરછ શરૂ CID ક્રાઇમે 6000 કરોડના BZ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણાથી ઝડપી લીધો, છેલ્લા એક મહિનાથી તે ફરાર હતો આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ થઈ છે, જ્યારે 100 કરોડની 18 મિલકતો સીઝ કરવામાં આવી Bhupendra Jhala Arrested : CID ક્રાઇમને 6000 કરોડના મોટા કૌભાંડમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરીને મોટી સફળતા મળી છે. ગત એક મહિનાથી ફરાર રહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપવામાં આવ્યો હતો. તેને ગાંધીનગર લાવવામાં આવ્યો છે જ્યાં તેના પર પૂછપરછ ચાલી રહી છે. શંકાસ્પદ સંપર્કોના કોલ્સ…
Road Accident In Bathinda Of Punjab: પંજાબના ભટિંડામાં દુર્ઘટના, ખાનગી બસ પુલ સાથે અથડાતા નાળામાં પડી, 8ના મોત, 18 ઘાયલ પંજાબના ભટિંડામાં એક ખાનગી બસ પુલ સાથે અથડાઈને નાળામાં પડી ગઈ, જેમાં 8 લોકોના મોત થયા અકસ્માત સમયે વરસાદ પડી રહ્યો હતો, અને 18 ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા Road Accident In Bathinda Of Punjab : પંજાબના ભટિંડામાં એક ખાનગી બસ નાળામાં પડી હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. પંજાબના ભટિંડામાં શુક્રવારે એક બસ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આ અકસ્માત જીવન સિંહ વાલા…
Manmohan Singh Last Rite : મનમોહન સિંહના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કોણ કરશે? શાસ્ત્રો અને કાયદો શું કહે છે? મનમોહન સિંહને ત્રણ દીકરીઓ છે, ત્રણેયની ઉંમર 60ની આસપાસ શીખ ધર્મમાં, કોઈપણ, પુરુષ કે સ્ત્રી, અંતિમ સંસ્કાર કરી શકે છે Manmohan Singh Last Rite : ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની વયે દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. તેમના માનમાં કેન્દ્ર સરકારે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. હાલમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મોતીલાલ નહેરુ રોડના બંગલા નંબર ત્રણમાં રાખવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર શનિવારે એટલે કે 28 ડિસેમ્બરે કરવામાં આવશે. ભારતીય પરંપરાઓ અનુસાર, વ્યક્તિના મૃત્યુ પછી, સામાન્ય…
RJ Simran Death: ‘જમ્મુ કી ધડકન’નું દિલ કોના માટે ધબકતું હતું , RJ સિમરન 4 મહિના પછી લગ્ન કરવા જઈ રહી હતી ગુરુગ્રામમાં પ્રખ્યાત RJ સિમરન સિંહનું લટક તી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, 4 મહિનામાં લગ્ન કરવાની હતી યોજના RJ સિમરનએ તાજેતરમાં નોકરી છોડીને મિત્ર સાથે એડ ફિલ્મ કંપની શરૂ કરી હતી, મૃત્યુના કારણ હજુ અકબંધ RJ Simran Death: હરિયાણાના ગુરુગ્રામમાં જમ્મુના પ્રખ્યાત રેડિયો જોકી સિમરન (RJ Simran Death)ના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા છે. ખુશખુશાલ 26 વર્ષીય RJ Simran એ આવું ખતરનાક પગલું કેમ ભર્યું તે હજી સુધી એક રહસ્ય છે. કારણ કે તેમના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી જાણી…
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના નિધન પર બોલિવૂડ અને ટીવી સ્ટાર્સની શ્રદ્ધાંજલિ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અવસાનથી રાજકીય, બોલિવૂડ અને ટીવી જગતમાં શોકની લાગણી ફેલાઈ સની દેઓલ, સંજય દત્ત અને મધુર ભંડારકર સહિત અનેક સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો Manmohan Singh Death: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હવે આ દુનિયામાં નથી. તેમણે ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં પરંતુ બોલિવૂડ અને ટીવી જગતમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ…
Kankaria Carnival cancelled : મનમોહન સિંહના નિધનને પગલે કાંકરિયા કાર્નિવલ રદ, ફ્લાવર શો પણ બે દિવસ મોડો શરૂ થશે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનના કારણે કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત AMCએ કરી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવર શો હવે 3 જાન્યુઆરીથી નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે Kankaria Carnival cancelled : દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનને કારણે સાત દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે. આ શોકના કારણે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કાંકરિયા કાર્નિવલ 2024ને સંપૂર્ણપણે રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ઉપરાંત, 1 જાન્યુઆરીથી…
anna university sexual assault: ભાજપ-અધ્યક્ષે પોતાને કોરડા માર્યા, જાણો કેમ લીધા ચપ્પલ નહીં પહેરવાના શપથ? તમિલનાડુમાં અન્ના યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનાને લઈને વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે, બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ આ મુદ્દે રાજ્ય સરકારને આડે હાથે લીધા અન્નામલાઈએ પોતાની પર કોરડાની સજા આપીને ડીએમકે સરકારના કાર્યક્ષમ પર પ્રહાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી સરકાર હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ચપ્પલ નહીં પહેરે anna university sexual assault : તમિલનાડુમાં અન્ના યુનિવર્સિટીની વિદ્યાર્થિની કથિત જાતીય હુમલાના કેસમાં વિરોધ પક્ષો દ્વારા વિરોધ ચાલુ છે. અન્નામલાઈએ અગાઉ કહ્યું હતું કે જ્યાં સુધી ડીએમકે સરકારને હટાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ…
Patient Guide-Rogi Mitra : ગુજરાતના આ જિલ્લામાં રોગી ગાઈડ રોગી મિત્રતા સુવિધા શરૂ, દર્દીઓને વિશેષ સુવિધા મળશે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રોગી ગાઈડ રોગી મિત્રતા સેવા શરૂ થઈ, જે દર્દીઓને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓમાં મદદ કરશે આ સેવા ઓપીડી, ડિસ્પેન્સરી અને ડાયગ્નોસ્ટિક વિભાગોમાં વિલંબ વિના સરળતા અને સંતોષકારક સારવાર સુનિશ્ચિત કરે ભાવનગર, શુક્રવાર Patient Guide-Rogi Mitra : ગુજરાતમાં સારી ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા માટે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રોગી ગાઈડ સેવાઓ શરૂ કરવામાં આવી છે. Patient Guide-Rogi Mitra Service In Bhavnagar: ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની દીર્ઘદ્રષ્ટિથી જ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ચિન્મય શાહ દ્વારા રોગી ગાઈડ રોગી મિત્રતા…