કવિ: Arti Parmar

Indian Army VS BSF : દેશપ્રેમીઓ માટે જરૂરી જાણકારી: Army અને BSF વચ્ચેનો મુખ્ય તફાવત આર્મી સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે જ્યારે બીએસએફ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, બંનેની જવાબદારીઓ અને કામગીરીમાં મોટો તફાવત ભારતીય સેનાના જવાનોને બીએસએફના જવાનો કરતાં વધુ સુવિધાઓ અને હાઈ પે સ્કેલ મળે Indian Army VS BSF : ઘણીવાર લોકો આર્મી અને બીએસએફને એક જ માને છે પરંતુ તમને જણાવી દઈએ કે બંને અલગ-અલગ છે આર્મી ગૃહ મંત્રાલય હેઠળ આવે છે જ્યારે બીએસએફ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ હેઠળ આવે છે. દેશના યુવાનોનું સ્વપ્ન ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સની આ જ…

Read More

Germany Attack : જર્મનીના ક્રિસમસ માર્કેટમાં હુમલો: 9 વર્ષના બાળક સહિત 7 ભારતીયો ઘાયલ, ભારતે શોક વ્યક્ત કર્યો જર્મનીના ક્રિસમસ માર્કેટમાં કાર દ્વારા હુમલો આ હુમલામાં 200થી વધુ લોકો ઘાયલ થયા ઘાયલોમાં સાત ભારતીયો પણ સામેલ Germany Attack :  જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં આયોજિત કાર હુમલામાં સાત ભારતીયો ઘાયલ થયા હતા. ભારતીય દૂતાવાસ મદદ કરી રહ્યું છે. જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. શંકાસ્પદ સાઉદીમાં જન્મેલા મનોચિકિત્સક છે . જર્મનીના મેગડેબર્ગ શહેરમાં ક્રિસમસ માર્કેટમાં કાર હુમલામાં સાત ભારતીયો ઘાયલ થયા છે. ઘાયલ ભારતીયોમાંથી ત્રણને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસ બર્લિનમાં ઘાયલ…

Read More

Gujarat new PHC approval : દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાનો વિસ્તાર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપી 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડશે આ કેન્દ્રોમાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનીશિયન, ફાર્માસિસ્ટ અને સ્ટાફની નિમણૂક કરાશે, જે સ્થાનિક લોકો માટે આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે અમદાવાદ, રવિવાર Gujarat new PHC approval : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 24 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને (P.H.C.) સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્રો રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ મજબૂતિ આપવા માટે મહત્વપૂર્ણ બનશે, એવું મંત્રીએ જણાવ્યું.…

Read More

STI Exam : STIની 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારો!: બાયોમેટ્રીકથી પ્રથમવાર પ્રવેશ આ વખતે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ચકાસણીથી સ્પષ્ટ રીતે પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો પરિક્ષાર્થીઓએ આશા વ્યક્ત કરી કે આ વખતની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અમદાવાદ, રવિવાર STI Exam : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ માટેની લેખિત પરીક્ષા આજે 22 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યભરમાં યોજાઈ રહી છે.. આ પરીક્ષા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 1.85 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા. રસપ્રદ બાબત એ હતી કે, આ વખતે પહેલીવાર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ચકાસણીના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો. પરીક્ષા કેન્દ્રો…

Read More

Dwarka : દ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી 4 માસની બાળકી મળી: માતા-પિતાની શોધ ચાલુ દ્વારકા શહેરના મધ્યમાં અવાવરૂ જગ્યામાંથી આશરે 3-4 માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી પોલીસે તાત્કાલિક કબજો મેળવી સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડી દ્વારકા, રવિવાર Dwarka : દ્વારકા શહેરના મધ્યમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ગત સાંજે અવાવરૂ જગ્યામાંથી આશરે ત્રણથી ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકીનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી કરી હતી. મળતી વિગતો અનુસાર, હાથી ગેઈટ અને ખોડીયાર ચેકપોસ્ટની વચ્ચે આવેલી એક અવ્યસ્થિત જગ્યામાં બાળક પડ્યું હોવાની જાણ SRDના જવાન દેવાભાઈ વાઘેલાએ…

Read More

Allu Arjun Reaction: નાસભાગની ઘટના પર અલ્લુ અર્જુને પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું- કોઈનો વાંક નથી, પરવાનગી મળ્યા પછી ગયો હતો પુષ્પા 2’નું પ્રીમિયર 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયું હતું અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે અહીં ભીડ એકઠી થઈ ગઈ હતી આ પછી નાસભાગ મચી ગઈ અને એક મહિલાનું મોત થયું Allu Arjun Reaction: પ્રથમ વખત અલ્લુ અર્જુને નાસભાગની ઘટના પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. જોકે, તેણે એમ પણ કહ્યું કે આમાં કોઈની ભૂલ નથી. તેણે કહ્યું કે પરવાનગી મળ્યા બાદ જ તે સંધ્યા થિયેટરમાં ગયો હતો. તેણે બીજું શું કહ્યું તે જાણો.…

Read More

Jaipur Fire Accident Case: જયપુર આગમાં નિવૃત્ત IAS કરણી સિંહનું મૃત્યુ, ચેસીસ નંબર અને DNA રિપોર્ટ દ્વારા પુષ્ટિ નિવૃત્ત IAS અધિકારી કરણી સિંહનું જયપુરમાં આગમાં મોત તેમની કાર બળીને રાખ થઈ ગઈ હતી, કારની ઓળખ તેમના ચેસીસ નંબરથી થઈ હતી મોબાઈલ લોકેશનથી ઘટનાસ્થળે તેની હાજરી જાહેર થઈ હતી બંને દીકરીઓએ DNA સેમ્પલ આપ્યા, તપાસમાં કરણી સિંહના મૃત્યુની પુષ્ટિ થઈ Jaipur Fire Accident Case: નિવૃત્ત IAS અધિકારી કરણી સિંહ રાઠોડનું જયપુર-અજમેર હાઇવે પર એક ભયાનક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેની કાર બળીને રાખ થઈ ગઈ હતી. કારની ઓળખ તેના ચેસીસ નંબર પરથી થઈ હતી. મોબાઈલ લોકેશન પરથી ઘટના સ્થળની ખબર…

Read More

Vajra Howitzers Deal : આત્મનિર્ભર ભારત: સંરક્ષણ મંત્રાલય સેના માટે વજ્ર તોપો ખરીદશે, L&T સાથે રૂ. 7628 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા આ ખરીદીથી ભારતીય સેનાની આર્ટિલરીના આધુનિકીકરણને વેગ મળશે K9 વજ્ર-T તોપને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરી લક્ષ્યાંકોને ચોકસાઈ સાથે સક્ષમ બનાવશે Vajra Howitzers Deal : સંરક્ષણ મંત્રાલય ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LaC) પર તૈનાત માટે લગભગ 100 વજ્ર તોપો ખરીદી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે ભારતીય સેના માટે 7,628 કરોડ રૂપિયાના ખર્ચે K9 વજ્ર તોપોની ખરીદી માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી સુરક્ષા દળોની ફાયરપાવરમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી…

Read More

Tamarind Farming: આમલીની ખેતીથી કમાઓ નફો, માત્ર પદ્ધતિમાં ફેરફાર જરૂરી આમલીની ખેતીથી ખેડૂતો સારો નફો મેળવી શકે આ ફળના વ્યાપક ઉપયોગ અને માંગને કારણે, આજકાલ આ ખેતી નફાકારક બની રહી Tamarind Farming : આમલીની ખેતી કરીને ખેડૂત ભાઈઓ સમૃદ્ધ બની શકે છે. જો કે આ સમય દરમિયાન તેઓએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. દરેક વ્યક્તિ જાણે છે કે આમલી એક ફળનું ઝાડ છે. ભારતમાં જોવા મળતા અનોખા ફળના ઝાડમાંથી એક, આમલીનો ઉપયોગ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના પ્રાદેશિક ભોજનમાં સ્વાદિષ્ટ મસાલા તરીકે થાય છે. રસમ, સંભાર, વાત કુંજમ્બુ, પુલિયોગેર વગેરે બનાવતી વખતે આમલીનો ઉપયોગ થાય છે. ભારતમાં કોઈપણ…

Read More

Copra MSP: ખેડૂતોને નવા વર્ષની ભેટ: કેબિનેટે 2025 સિઝન માટે Copra ની MSP વધારી કેબિનેટે 2025 માટે કોપરાની MSP વધારી, ખેડૂતોને નવા વર્ષની બોનસ MSP વધારવાથી નાળિયેર ઉત્પાદકોને મળશે વધુ લાભ Copra MSP: કેન્દ્ર સરકારે નવા વર્ષ પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેબિનેટે કોપરાની MSP વધારવાની મંજૂરી આપી છે. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ 2025 સીઝન માટે કોપરાના ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે મિલિંગ કોપરાની એમએસપી વધારીને 11,582 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે, જ્યારે બોલ કોપરા 2025 માટે પ્રતિ ક્વિન્ટલ 12,100…

Read More