મિર્ઝાપુર ની બીજી સેરીઝ ના છેલ્લા એપિસોડ માં મુન્ના ભૈય્યા ની મોત ના લીધે લોકો ઘણા નિરાશ થઇ ગયા છે પરંતુ મુન્ના ભૈય્યા ફરીથી આવી રહ્યા છે એજ સ્ટાઇલ માં એજ બોલવાની ભાષા સાથે જેને જોઈ ને પબ્લિક ખુશ થઇ ગઈ છે. પબ્લિક વચ્ચે પોતાની અલગ ઇમેજ ઉભી કરનાર દિવ્યેન્દુ શર્મા ઉર્ફે મુન્ના ભૈય્યા મિર્ઝાપુર માં બહુ જ નામ કમાયા અને લોકો તેમના ચાહક થઇ ગયા પરંતુ એમના ચાહકો ને “alt balaji”એ બહુ વધુ નારાઝ ના રહેવા દેતા. નવી સિરીઝ સાથે મુન્ના ભૈય્યા ને શ્રીવાસ્તવ નામ ના કિરદાર થી ફરીથી સિરીઝ માં લઇ આવ્યા સિરીઝ “બિચ્છુ કા ખેલ” માં મૈન…
કવિ: Maulik Solanki
આખી દુનિયા ના બધા ખૂણા ફરે,પણ સાચો રાજા એ જે પોતાની પ્રજા ને ના ભૂલે આજે કંઈક એવી જ વાત જોઈ આખા દેશ એ. એમાં સૌથી ખાસ ગુજરાતીઓ એ, એક ગુજરાત એ ભારત ને ગણું બધું આપ્યું અને હમણાં એક રાજા પણ આપ્યો બધા ને થતું હશે રાજા શબ્દ જે હું વાપરૃ છું એ યોગ્ય છે? રાજા ના સમય માં લોકશાહી ના હતી અને અત્યારે લોકશાહી છે? આ વાત તો કટાક્ષ કરવાની હતી પણ સમજવાની જરૂર આપણને છે.વાત જાણે એમ જ છે કે ગુજરાત એ આપેલા રાજા આજે 2 દિવસ માટે ગુજરાત પાછા આવ્યા છે.એમનું સમય પત્રક મેં જોયું સવારે…
વૈશાખી અમાસ એટલે શનિ અમાસ અથવા શનૈશ્ચર જયંતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શનિદેવની જન્મ જયંતિ નાં દિવસે શનિ દેવ ની અસીમ કૃપા મેળવવા માટે આમ તો શનિ મંદિરમાં ઘણી બધી ભીડ ઉમટી પડે છે પરંતુ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક મહામારી નાં સંદર્ભ માં લોકડાઉન નું ચોથું ચરણ ચાલી રહ્યું છે ત્યારે ધાર્મિક સ્થળો તથા ધાર્મિક ઉજવણી પ૨ બ્રેક લાગી ગઈ હોવાથી લોકો શનિ જયંતિ પોતાના ઘે૨ ૨હીને જાપ, પૂજાપાઠ સાથે યજ્ઞ કરી રહ્યા છે ત્યારે મંદિરો ને દર્શન માટે ખુલ્લું રાખવા ની છુટ મળી નથી ત્યારે મંદિર નાં પુજારી એ ભીતર પુંજા કરી અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટે શનિ…
વલસાડ તાલુકાના હીંગરાજ ખાતે ગુરુવારે વન અને પર્યાવરણ મંત્રી રમણભાઈ પાટકર અને ધારાસભ્ય ભરત પટેલની ઉપસ્થિતિ વચ્ચે જરૂરિયાત મંદો ને આવશ્યક ચીજ વસ્તુઓની 250 કીટ વિતરણ કરવામાં આવી હતી.મંત્રીએ હાલે વૈશ્વિક મહામારીના પગલે સરકાર લોકોને તમામ પ્રકારની સહાય કરી રહી છે,તેમ જણાવી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ મદદ માટે સતત આગળ રહી છે,મંત્રીએ કપરાડા તાલુકાના 130 ગામો સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કીટ વિતરણ કરતી સુખાલાની સંસ્થા યુવા ક્રાંતિ મિશન,લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય અને સ્વ બરજુલ પટેલ રાહત સમિતિના ચેરમેન વસંત પટેલ અને તેમની ટિમની સરાહના કરી હતી.સંસ્થા દ્વારા બુધવારે પારડી તાલુકાના અંબાચ,ગોયમાં અને ખેરલાવમાં 200 થી વધુ કીટ વિતરણ કરાઈ…
વૈશાખી અમાસ એટલે શનિ અમાસ અથવા શનૈશ્ચર જયંતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શનિદેવની જન્મ જયંતિ નાં દિવસે શનિ દેવ ની અસીમ કૃપા મેળવવા માટે આમ તો શનિ મંદિરમાં ઘણી બધી ભીડ ઉમટી પડે છે પરંતુ હાલમાં ચાલી રહેલા વૈશ્વિક મહામારી નાં સંદર્ભ માં લોકડાઉન નું ચોથું ચરણ ચાલી રહ્યું છે ત્યારે ધાર્મિક સ્થળો તથા ધાર્મિક ઉજવણી પ૨ બ્રેક લાગી ગઈ હોવાથી લોકો શનિ જયંતિ પોતાના ઘે૨ ૨હીને જાપ, પૂજાપાઠ સાથે યજ્ઞ કરી રહ્યા છે ત્યારે મંદિરો ને દર્શન માટે ખુલ્લું રાખવા ની છુટ મળી નથી ત્યારે મંદિર નાં પુજારી એ ભીતર પુંજા કરી અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટે શનિ…
ભરૂચ સિવિલ હોસ્પિટલ ફરીશરૂ કરવામાં આવી કોરોના વાયરસ માં આરોગ્ય કર્મીઓ સંક્રમિત થતા ઓપીડી બંધ કરવામાં આવી હતી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓ પી ડી સેન્ટર પુનઃ શરૂ થતાં દુરદુર થી આવતા દર્દીઓ લાભ લેશે લોકો મેડિકલ ચેકઅપ ફિટન્સ સર્ટિ માટે આવ્યા સોસીયલ ડિસ્ટન્સ સાથે લાઇન ની કતારો જોવા મળી હતી. https://youtu.be/MnKT1ziPxoE
https://youtu.be/iShA6KpIsk8
કોરોના વાયરસ ના પગલે છેલ્લા બે માસથી ચાલી રહેલા લોક ડાઉન ના કારણે સામાન્ય વર્ગથી લઈ નાના વ્યવસાયિકોની હાલત કફોડી બની છે.દરમ્યાન આવા લોકોને આત્મનિર્ભર કરવા રાજ્ય સરકારે એક પ્રયાસ કરી રૂપિયા એક લાખ સુધીની લોન આપવામાં ” આત્મનિર્ભર યોજના ની જાહેરાત કરી છે.દરમ્યાન આ યોજના ના ફોર્મ નું વિતરણ આજથી શહેરની સહકારી,ક્રેડિટ તેમજ ડિસ્ટ્રીકટ સહિત કો – ઓપરેટિવ બેંકો પરથી કરવામાં આવી રહ્યું છે.ફોર્મ મેળવવા સુરતની વરાછા કો – ઓપરેટિવ બેંક બહાર સવારના દસ વાગ્યાથી લોકોની લાંબી કતારો જોવા મળી.અહીં આત્મનિર્ભર યોજના ના ફોર્મ મેળવવા લોકોએ રીતસર નો ઘસારો કર્યો હતો.બેંક દ્વારા પણ લોકો વચ્ચે સોસીયલ ડિસ્ટનસિંગ જળવાય તેવા…
વડોદરા ના વાડી પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મચારી દક્ષાબેન નાનુભાઈ તા .૧૬/૫/૨૦ ના રોજ લોક ડાઉન ના બંદોબસ્ત માં કુરેશી મહોલ્લા ના નાકા ઉપર ફરજ પર હતા ત્યારે મદાર માર્કેટ , ખાનગાહ મહોલ્લા ખાતે રહેતો જુનેદ મહમદ હનીફ મલેક નામનો ઈસમ જ્યાં મહિલા પોલીસ કર્મચારી હાજર હતા ત્યાં પોઇન્ટ પાસે આવી થુકતાં તેને આ રીતે નહિ થુકવા માટે ઠપકો આપવા જતાં જુનેદ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો અને મહિલા પોલીસ કર્મી સાથે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યો હતો અને હુમલો કરતાં આરોપી વિરુદ્ધ પગલાં ભરી હાઇકોર્ટ ની ગાઇડલાઇન મુજબ આરોપી નો કોરોના ટેસ્ટ કરાવી તા.…
વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓડ ઇવન (એકી-બેકી)મિલકત નંબરોના આધારે એકી અને બેકી તારીખના રોજ દૂકાનો ખોલવા અંગે ના તંત્ર ના નોટિફિકેશન મુજબ દુકાનો ચાલુ થઈ છે , છેલ્લા 55 દિવસથી લોકડાઉન બાદ ધંધા અને વ્યવસાયોને છૂટ અપાતાં બજાર માં થોડો સંચાર થયો છે.આ છુટ સવારે 8 થી સાંજે 4 સુધી રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નવી છુટછાટોને મંજૂરી અપાતા તે મુજબ બધું ચાલુ થયુ છે. નવા રંગરૂપ સાથે લોકડાઉન 4.0ની કેન્દ્ર સરકારે જાહેરાત કર્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્થિતિ મુજબ 17 મે પછીથી ઘણી છૂટછાટો આપવાની જાહેરાત કરી હતી. જેને ધ્યાને લઇ રાજ્યના ગૃહ વિભાગનું નોટિફિકેશન મળ્યા…