કવિ: Maulik Solanki

વલસાડમાં કેરીની સિઝન શરૂ થઇ ગઈ છે પણ કોરોના ને લઈ ખેડૂતો ની હાલત કફોડી બની છે. કોરોના ના માહોલ માં એપીએમસીમાં પોલીસ પોતાની ડ્યુટી બજાવી રહી છે તો બીજી તરફ ખેડૂતો અને વેપારીઓ અટવાઈ રહ્યા છે વલસાડ તાલુકાના ગામડાઓમાંથી કેરીનો જથ્થો લઇને આવેલી એપીએમસી માર્કેટમાં વેચાણ વ્યવસ્થા કરવાનું આયોજન ચાલૂ કરાયું છે.કેટલાક વેપારીઓ દૂકાનો ખોલી ખરીદ વેચાણની તૈયારીમાં પડી ગયા છે. જોકે, માર્કેટમાં સોશ્યિલ ડિસ્ટેન્સિંગનો અમલ થતો ન હોવાનું ધ્યાને આવતા પોલીસ હરકત માં આવી હતી ,આ ઉપરાંત મદનવાડમાંંથી માર્કેટના રસ્તે નિકળી બેચર રોડ પર થઇને અવરજવર વધતા લોકડાઉનનો ભંગ થતો હોવાનું નજરે ચડતા ગેટ બંધ કરાયો હતો. વલસાડ…

Read More

કોરોના જંગ માં લડત આપી રહેલા વોરિયર્સ માં ભરૂચ જિલ્લા ના 108 ની ટિમ માં રોઝા હોવાછતાં મુસ્લિમ કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવી રહયા છે ભરૂચ જીલ્લાની અંદર જીવીકે ઈએમ આર આઈ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દિવસ અને રાત લોકોની સેવા માટે કાર્યરત છે તેમાં પણ વિશેષ હાલમાં રમજાનનો પવિત્ર માસ શરૂ થયેલ છે આ પવિત્ર માસની અંદર મુસ્લિમ ભાઈઓ અલ્લાહની ઇબાદત કરી માનવ કલ્યાણની પ્રાર્થના કરતા હોય છે તેના જ ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યરત મુસ્લિમ ભાઈઓ પણ આ પવિત્ર રમજાન માસમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના રૂપી મહામારી સામે લડત આપવા તેમજ લોકોનો જીવ બચાવવા માટે…

Read More

વડોદરા માં કોરોના ની સ્થિતિ વચ્ચે હાલ સામાજિક સંસ્થાઓ સેવાકાર્ય માં પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે કરણી સેના દ્વારા લક્ષ્મીપુરા મુક્તિ ધામ તેમજ ગોરવા મુક્તી ધામ ખાતે આજરોજ સેનેટાઈઝીગ ની કામગીરી કરવામાં આવી અજીતસિંહ સોલકી અને તેમની ટીમ દ્વારા સેનેટાઈઝીગ છંટકાવ કરવામાં આવ્યું હતું . હાલ કોરોના લઇ ઠેરઠેર સેનેટરાઈઝ કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે આ કામગીરીમાં સામાજિક સંસ્થાઓ નું યોગદાન ખૂબ પ્રસંશનીય રહ્યું છે. https://youtu.be/Oc3RA91H50E

Read More

વડોદરા માં લોકડાઉન દરમ્યાન સામાજિક સંસ્થાઓ દ્વારા અનાજ કીટ અને ભોજન ની સહાય આપવામાં આવી રહી છે ત્યારે વાડી ગાજરાવાડી રબારી વાસમાં આવેલ છેલ્લુ ફળિયું ત્યાં આજ રોજ જય ચામુંડા માં સિકોતર માં મંદિર એ આજ રોજ પ્રમુખ શ્રી મહીસાગર માતાજી રબારી સમાજ સેવા ટ્રસ્ટ ફાજલપુર તરફ થી નવઘણભાઈ લક્ષમણભાઈ રબારી તરફ થી જરૂરિયાત મંદ અને મજૂરો, ભાડુઆત લોકો ને અને જે લોકો ને અનાજ નથી મળ્યું તેવા લોકો ને અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થળ પરજ એકહજાર અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક સંસ્થાઓ નું યોગદાન ખુબજ રહ્યું છે કારણકે સરકારી કોઈ સહાય ક્યાંય જોવા…

Read More

કોરોના વાયરસ સામે લડી રહેલા દેશ ના વોરિયર્સ નો જુસ્સો વધારવા માટે અને કોરોના નો ઈલાજ કરી રહેલ દેશ ભરની હોસ્પિટલો પર વિમાનો અને હેલિકોપ્ટર થી ફૂલો ની વર્ષા કરવા આવી હતી જેમાં એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા એસ.વી.પી હોસ્પિટલ ઉપર જ્યારે ‘સારે જહાંસે અચ્છા હિન્દુસ્તાન હમારા ‘ની ધૂન સાથે આકાશ માંથી ફૂલો ની વર્ષા થઈ ત્યારે તબીબો , કોરોના પેશન્ટ નો જુસ્સો બમણો થવા સાથે ભાવવિભોર બની ગયા હતા ,આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ વરસાવીને કોરોના વોરિયર્સ ના જંગ ને બિરદાવ્યો હતો. કોરોના ના હોસસ્પોટ ગણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઈરસના…

Read More

હાલ કોરોના નું લોકડાઉન લંબાયું છે ત્યારે ઝોન વાઇઝ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે તેવા સમયે ઉમરગામ ના નારગોલ માં કેટલાક વેપારીઓ દ્વારા બજાર ખોલતા અને શકભાજી બજાર ધમધમતું થતા મરીન પોલીસ મથક ના પીઆઇ વીકે દેસાઈ એ બજાર ચાલુ કરાવનાર નારગોલ ના સરપંચ કાંતિલાલ ને ફોન કરી બજારો ખોલાવવા મુદ્દે ખુલાસો માંગી અંદર કરી દેવાના ફરતા થયેલા ઓડિયો કલીપ થી આ વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે જોકે , સરપંચ નું કહેવું છે કે મંત્રી રમણલાલ પાટકર ના કહેવાથી બજાર ચાલુ કરી છે બીજી તરફ પોલીસ નું કહેવું છે કે જિલ્લા કલેકટર દ્વારા જે જાહેરનામું અમલ માં હોય તે માન્ય…

Read More

વલસાડ જિલ્લા માં ઉમરગામ ના દહેરી ના માંગેલવાડ ના સાગર માંગેલા જ્યારે કોરોના પ્રથમ દર્દી તરીકે વાપી ની કોવિડ જનસેવા હોસ્પિટલમાં ડિકલેર થયો ત્યારે આરોગ્ય ખાતા માં ભારે ચિંતા અને દોડધામ મચી ગઇ હતી અને ત્યારબાદ ઉપરા ઉપરી પાંચ દર્દીઓ પ્રકાશ માં આવતા ટેંશન વધ્યું હતું પણ પહેલો દર્દી સાગર માંગેલા હવે સંપૂર્ણ સાજો થઈ ગયો છે જેને હોસ્પિટલમાંથી તાળીઓ વગાડી સન્માન આપી રજા અપાઈ હતી આ અગાઉ ડુંગરી ના કોરોના પોઝીટીવ દર્દીને પણ વલસાડ સિવિલ માં સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. આમ આરોગ્ય વિભાગ ની સક્રિયતા ને લઈ તબીબો ની મહેનત રંગ લાવી હતી પરિણામે વોરિયર્સ…

Read More

ગુજરાત ના હાઇવે ઉપર હજારો પરપ્રાંતિય લોકો પરિવાર સાથે તળવળી રહ્યા છે આ લોકો ભૂખ,તરસ થી અધમુવા થઈ ગયા છે અને સરકાર અને તંત્ર માં કોઈ સંકલન નહિ હોવાની ગરબડો બહાર આવી છે જેનો ભોગ ગરીબો બન્યા છે દેશ ના વિવિધ રાજ્યો માંથી આવેલા ગરીબો ની હાલત જોઈ રુંવાડા ઉભા થઇ જાય તેવી સ્થિતિ સમગ્ર રાજ્ય માં છે. ગુજરાતની અંદર કામ ધંધા માટે નોકરી માટે આવતા હોય છે તેઓ પોતે આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફસાઈ ગયા છે આવા લોકો સાથે સત્યડે ની ટીમે વાત કરી હતી ત્યારે જે હકીકત બહાર આવી તે ખરેખર ચોંકાવનારી હતી.તેઓને સરકાર કે તંત્ર કોઈ મદદ…

Read More

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારી રાજેન્દ્રભાઇ મકવાણાને ગતરાત્રે દસ વાગ્યાની આસપાસ ફરજ પરથી પરત ઘરે જતી વખતે એક પાકીટ મળ્યું હતું જે તપાસતાં તેમાં એક પોલીસ કર્મીનો ફોટો તથા આઇડી પ્રુફ, લાઇસન્સ તથા બેંક એટીએમ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ્સ હતા જેથી રાજેન્દ્રભાઇએ માનવતા દાખવી આ પાકીટ પ્રતાપનગર ત્રણ રસ્તા પાસેના ફરજ પર હાજર પોલીસ અધિકારી આર.એન.પરમાર ને સુપ્રત કર્યું હતું ત્યારે આ પાકીટમા તપાસ કરતાં અગત્યના ડોક્યુમેન્ટસ તથા તેમાં મળી આવેલ ફોટો અને મોબાઈલ નંબર પરથી સંપર્ક કરતાં આ પાકીટ રાકેશ ભાઇનું હોવાનું જાણવા મળતા પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એન.પરમારે આ પાકીટ જેઓનું હતું તે રાકેશભાઇને સહીસલામત સૂપ્રત કર્યું હતું અને…

Read More

કોરોના ની વૈશ્વિક મહામારી માંથી સંસાર નાં સર્વ લોકો ને મુક્તિ મળે વિશ્વ સ્તરે અર્થ તંત્ર ની સંમૃધધિ અર્થે અને પુનઃ ઐશ્વર્ય પ્રાપ્ત કરે તેવા શુભ હેતુથી વિશ્વ હિંદુ પંડિત સંગઠન નાં ઉપલક્ષમાં ગુરુજી હેમેન્દ્ર ભાઈ દવે ના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય નાં અનેક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશ્વ શાંતિ માટે નો યજ્ઞ ઘરમાં રહીને કરવામાં આવ્યો ગુજરાત રાજ્ય નાં સનાતન ધર્મ ની ધરોહર તેવા વૈદિક કર્મકાંડી બ્રાહ્મણો સમુહ છે. જેમાં વડોદરા શહેર નાં શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ દ્વારા વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં લોકડાઉન ના નિયમ નું પાલન કરી ને ઘર માં રહી ને વિશ્વ શાંતિ માટે નાં યજ્ઞ…

Read More