કવિ: Maulik Solanki

જ્યારથી આ લોકડાઉન આવ્યુ છે ત્યારથી પેટુયું રળવા એકબીજા શહેર માં જતા પરપ્રાંતીય પરિવારો હેરાન પરેશાન થઈ ગયા છે.હજુતો માંડ છૂટ્યા અને વતન જવાની જાહેરાત થઈ ત્યાં જ પાછા ચેકપોસ્ટ ઉપર જણાવાયું કે પાછા જાવ ત્યારે આ લોકો તડકા માં આખો દિવસ શેકાયા બાદ પાછા આવ્યા હતા. વલસાડ મામલતદાર ગઈકાલે નિવેદન આપ્યું હતું કે પરપ્રાંતીય પોતાનું પ્રાઈવેટ વાહન લઈ બીજા રાજ્ય માં જઈ શકે છે બીજા અને ઓન ધ સ્પોટ વાગલધારા ચેકપોસ્ટ પાસે થી જવા દેવાશે પરંતુ આજરોજ વાગલધરા ચેકપોસ્ટ પાસેથી કેટલાકને અટકાવી દેવાયા હતા અને જવા દેવામાં આવ્યા ન હતા. હાલ વલસાડ ની વાઘલધરા ચેકપોસ્ટ પર થી અધર સ્ટેટ…

Read More

આજથી રાજકોટ શહેર માં જો કોઈ માવો , મસાલો કે ફાકી ખાતો નજરે પડશે તો તેની સામે કડક કાર્યવાહી ની અહીંના પોલીસ કમિશનરે જાહેરાત કર્યા ને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં જ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફાકી ખાતા હોય અને થૂંકતા હોય તેવો આક્ષેપ કરતો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે. અને પોલીસ કમિશનર દ્વારા કેવા પગલાં ભરાય છે તેતો સમય જ કહેશે ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ પણ જોવા મળી રહ્યા છે. અરવિંદ રૈયાણી માસ્ક ઉતારી માવો ખાધા બાદ જે સોપારી કાઢતા હોય છે તે…

Read More

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસને અનુલક્ષીને લોકોને કોરોના સંકટ સામે લડવામાં મદદરૂપ થાય એવા ગુજરાત ગૌરવ સંકલ્પો લેવા અનુરોધ કર્યો છે. તેને અનુલક્ષીને અને સોશીયલ ડિસ્ટન્સ ના નિયમનું પાલન કરીને એલિસબ્રિજ વિધાનસભા ના ધારાસભ્ય રાકેશ શાહ દ્વારા આજે પોતાના ઘરે બેસી ને સંકલ્પ શપથ ગ્રહણ કર્યા હતાં. https://youtu.be/zzCmQT2eI-Y

Read More

વડોદરાના શિનોર ખાતે આવેલ ગોપાલ એસ્ટેટ કપાસની મિલમાં ભીષણ આગ ભભુકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. કપાસના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતા કાળા ધુમાડાના ગોટે ગોટા ઉંચે આકાશ તરફ જતા દેખાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ ફાયર વિભાગને કરાતા ડભોઇ નગર પાલિકા ફાયર ફાઈટર તથા કરજણ ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર ટિમ સહિત મિલ ના માલિક પોહચ્યા ઘટના સ્થળે આગ પાર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આગ ક્યાં કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું છે.. https://youtu.be/6aJaX0n3Rxo

Read More

જે પ્રકારે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી વૈશ્વિક મહા મારી ચાલી રહી છે સમગ્ર દેશ મા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે વાત કરીએ વડોદરા ની તો વડોદરા શહેર ના ન્યુ વાસણા રોડ સ્થિત આવેલ કોન્ક્રીટ નું તૈય્યાર મટીરીયલ બનાવતી પરિસી કન્સ્ટ્રકશન ના મજૂરી કરતા 35 થી 40 શ્રમજીવીઓ ને છેલ્લા 3 મહિના થી પગાર આપવામા નથી આવ્યો તેવો આક્ષેપ ત્યાંના શ્રમજીવી એ કર્યો હતો તથા લોકડાઉન ને લઇ અનેક મુશ્કેલીઓ નો સામનો આ મજૂરી કરતા વિવિધ રાજ્યો ના શ્રમજીવી ઓ ને કરવાનો વારો આવ્યો છે.તથા મીડિયા ના માધ્યમ થી શ્રમજીવીઓ એ પોતાના વતન જવાની પ્રશાસન પાસે માંગણી કરી હતી …

Read More

હાલ લોકડાઉન માં પોતાના વતન જવા માંગતા પર પ્રાંતીય ભાઈ બહેનો વતન જવા માટે અસમંજસ ની સ્થિતિ વચ્ચે સત્યડે માં અહેવાલો આવતા સોસિયલ મીડિયા મારફતે તેઓએ સત્ય ના ન્યૂઝ જોઈ નિર્ધારિત સ્થળે મોટી સંખ્યા માં ઉમટ્યા હતા વલસાડ મામલતદાર મનસુખ વસાવાના નિવેદન બાદ પરિસ્થિત નો તાગ મેળવવા સત્ય ડે ની ટીમ વલસાડ વાઘલધરા ચેકપોસ્ટ ખાતે પહોંચી હતી અને હાલ ની સ્થિતિ અંગે નો તાગ મેળવ્યો હતો.અહીં આવેલા લોકો એ જણાવ્યુ હતું કે સોસિયલ મીડિયામાં સત્યડે માં તરતજ ફ્લેશ થયેલા લોકલ ન્યૂઝ જોઈ અહીં મોટી સંખ્યા માં બધા પહોંચી ગયા હતા અને ચેકપોસ્ટ પર જરૂરી પ્રોસિઝર કરી વતન જવા નીકળી ગયા…

Read More

વડોદરા શહેરમાં કોરોનાવાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ તથા બીએસએફ ના જવાનો દ્વારા રેડઝોન પાસેના તમામ વિસ્તારોમાં જેવાકે નવાપુરા તથા રાવપુરા વિસ્તારમાંના ફૂટમાર્ચ કરવામા આવ્યુ હતું. વડોદરા માં લોકડાઉનનુ પાલન થાય અને લોકો કામવગર બહાર ન નિકળે, પોતાના ઘરોમાં સુરક્ષિત રહે.સાથે સાથે વિસ્તારના લોકો ટુ વ્હિલરો પર કે ફોર વ્હિલર પર કામવગર ન નિકળે તે માટે પોલસે જાહેર અપીલ કરી છે https://youtu.be/9ocLUq6V7kk

Read More

વલસાડ જિલ્લા માંથી ગોવા ખાતે મર્ચન્ટ નેવી ની ટ્રેનીંગ માટે ગયેલા યુવાન લોકડાઉન માં ફસાઇ ગયા બાદ આજસુધી પરત નહિ ફરતા તેમના સ્વજનો માં ચિંતા પ્રસરી ગઈ છેઅને હાલ માં અન્ય રાજ્યો ના લોકો માં વતન તરફ જવાની છૂટ મળતા વલસાડજિલ્લા ના ગોવા માં ફસાયેલા યુવાનો ને પરત લાવવા માટે તેમના સ્વજનો દ્વારા વલસાડ જિલ્લાકલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ગત ૨૭ ડિસેમ્બરથી નીકળેલા યુવાનો કોરોના ને લઈ લોકડાઉન ડિકલેર થતા ત્યાંજ ફસાઈ ગયા છે અને આજે ચાર મહિના થઈ ગયા છે અને ત્યાંજ ફસાયેલા છે હાલ તેઓ ગોવામાં એકેડેમી હોસ્ટેલની અંદર રહે છે જેઓ પાસે પૈસા પણ ખૂટી…

Read More

હાલ લોકડાઉન ની સ્થિતિ માં હોમસેન્ટર માં આશરો લઈ રહેલા પરિવારો અને ગુજરાત રાજ્યના બહારથી આવેલા અથવા તો બહાર જવા માંગતા હોય તેવા લોકો ને પોતાના વતન જવા માટે સરકારે છુટ આપી એસટી બસ ની વ્યવસ્થા કરી છે ત્યારે તે માટે ડિજિટલ પદ્ધતિથી પોતાનું ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહે છે અને જો કોઈ પ્રાઈવેટ વાહન ધરાવતા હોય તેઓ માટે રાજ્ય કે રાજ્ય બહાર જવા માટે વાઘલધારા ચેકપોસ્ટ અને મુંબઈ તરફ જવા માટે ભીલાડ ચેકપોસ્ટ ઉપર સ્ટાફની વ્યવસ્થા કરી દીધેલ છે જો કોઈપણ જાતની પરવાનગી લીધા વગર સ્થળ ઉપર જ પોતાનું ચેકઅપ કરાવી પાસ બનાવી શકે છે બાકી કોઈ જવા માંગતા…

Read More