કહેવાય છે જ્યારે માણસ ને ગરજ હોય ત્યાં સુધી કારીગર ના માલિકો પગ ના તલવા પણ ચાટવા માંડે છે પણ જ્યારે ગરજ પુરી થાય એટલે તેજ કારીગર તેને ઝેર જેવો લાગે છે અને પછી ભલેને તે ભૂખે મરતો હોય પણ એ માલિક તેની વાત ધ્યાને લેતો નથી અને પોતાનો જ સ્વાર્થ જોતો હોય છે આવુજ કઈક બન્યું છે વલસાડ માં…અહીં વલસાડના સાંઈ લીલા મોલ પાસે આવેલ સુગર એન સ્પાઈસ ના સંચાલકો કોરોના ના લોકડાઉન બાદ કારીગરો ને લોલીપોપ આપી છૂમંતર થઈ ગયા છે અને એક સમયે સારા લાગતા આ કામદારો હવે ગરજ મટતા ભૂલી જવાયા છે અને કામદારોને વેતન ના…
કવિ: Maulik Solanki
તાંદલજા વિસ્તાર ના મહાબલિપુરમ વિસ્તારમાં રહેતા અમીન વ્હોરા ના માતા મુમતાજબાનું ઐયુબ ભાઈ વોહરા ને બરોડા હાર્ડ હોસ્પિટલમાં ત્વરિત સારવાર નહિ મળતા તેઓનું કરુણ મોત થતા તબીબ ની બેદરકારી નો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો મૃતક ના પુત્ર અમીન વ્હોરા સેવાભાવી વ્યક્તિ છે જેઓના ઘરે જ શોક નો માહોલ સર્જાયો છે, તેઓએ જણાવ્યું હતું કેબરોડા હાર્ટ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી હોત તો આજે પોતાની માતાનો જીવ બચી જાત તેવું અમીન વ્હોરા એ જણાવ્યું હતું હોસ્પિટલ નો સ્ટાફે ત્યાં સુધી કહી દીધું કે તાંદલજા રેડ ઝોન માં આવતું હોય સારવાર નહીં થઈ શકે.જોકે તાંદલજા મા અમુક વિસ્તાર ને રેડ…
હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસ જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યો છે.વડોદરા સહિત સમગ્ર દેશ માં લોકડાઉન ની સ્થિતિ છે.તમામ નાગરિકો ને ઘર બહાર નઈ નીકળવા અપીલ કરવામાં આવી છે.કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે મુસ્લિમ ધર્મ ના પવિત્ર રમઝાન માસ ની પણ શરૂઆત થઈ ગઈ છે.ત્યારે શહેર ના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા તમામ નાગરિકો ને પોતાના ઘર માં રહી નમાઝ અદા કરવાની અપીલ કરવામાં આવી છે જેથી લોકડાઉન નો ભંગ ના થાય…તેવામાં શહેર પોલીસ ના ડી.સી.પી.ઝોન 4 અચલ ત્યાગી દ્વારા પણ મુસ્લિમો ને પોતાના ઘરમાં રહી રમઝાન ની નમાઝ અદા કરવામાં અપીલ કરવામાં આવી હતી.જેથી કોરોના વાઇરસ સામે સાથે મળી ને…
કોવીડ૧૯ કોરોનાને કારણે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા બીજા તબક્કાના લોકડાઉન દરમિયાન જરુરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવતો સરકારી અનાજનો જથ્થો વગે કરવાના ઉપરા ઉપરી કૌભાંડ ઝડપાઇ રહ્યા છે ત્યારે વધુ અકે કૌભાંડ જવાહનગર પોલીસે ઝડપી પાડ્યું છે. પંડ્યા બ્રિજ પાસેના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ભરીને વાઘોડિયા લઇ જતી વખતે બાજવા-છાણી રોડપર ગધેડા ગેટ ખાતે ન્યૂ ગુપ્તા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસે અનાજની દસ ગુણો વગે કરનાર પેટા કોન્ટ્રાક્ટર ન્યૂ ગુપ્તા ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક, ડ્રાઈવર તથા ક્લિનરની જવાહરનગર પોલીસે ધરપકડ કરી અન્ય સંડોવાયેલા અનાજ માફિયાઓની પૂછપરછ કરી રહી છે અને દસ અનાજની ગુણો સહિત ટેમ્પો પૂરવઠા વિભાગને સોંપ્યો છે. ધરપકડ કરવામાં આવેલાઓમાં અરુણકુમાર…
કોવીડ૧૯ કોરોનાને કારણે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા બીજા તબક્કાના લોકડાઉન દરમિયાન જરુરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવતો સરકારી અનાજનો જથ્થો વગે કરવાના ઉપરા ઉપરી કૌભાંડ ઝડપાઇ રહ્યા છે ત્યારે વધુ અકે કૌભાંડ જવાહનગર પોલીસે ઝડપી પાડ્યું છે. પંડ્યા બ્રિજ પાસેના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ભરીને વાઘોડિયા લઇ જતી વખતે બાજવા-છાણી રોડપર ગધેડા ગેટ ખાતે ન્યૂ ગુપ્તા ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસે અનાજની દસ ગુણો વગે કરનાર પેટા કોન્ટ્રાક્ટર ન્યૂ ગુપ્તા ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલક, ડ્રાઈવર તથા ક્લિનરની જવાહરનગર પોલીસે ધરપકડ કરી અન્ય સંડોવાયેલા અનાજ માફિયાઓની પૂછપરછ કરી રહી છે અને દસ અનાજની ગુણો સહિત ટેમ્પો પૂરવઠા વિભાગને સોંપ્યો છે. ધરપકડ કરવામાં આવેલાઓમાં અરુણકુમાર…
કોરોના ની સ્થિતિ એ દરેક ધંધા ઉપર માઠી અસર ઉભી કરી છે ત્યારે ફળો ના રાજા ગણાતી વલસાડી કેરી ના માર્કેટ ઉપર પણ અસર ઉભી કરતા ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે અને વિદેશ માં જતી કેરી હાલ અટકી ગઈ છે અને લોકડાઉન ને પગલે સ્થાનિક બજાર માં પણ વેચવી અઘરી પડી રહી છે હાલ વલસાડ ના કેરી માર્કેટ માં કેરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને કેસર અને વલસાડી હાફૂસ કેરી આવી રહી છે વલસાડ ના વેપારી એ સત્ય ડે સાથેની વાતચીતમાંજણાવ્યુ હતું કે વલસાડ ના ધરમપુર ના ઘણા ગામડા માંથી આવતી કેરી બોર્ડર સીલ હોઈ આવી શકતી નથી.ધરમપુરના ગામડાઓ માં…
સુરેન્દ્રનગર જિલ્લાના કોરોના એ સત્તાવાર એન્ટ્રી કરી છે અને એક પ્રથમ કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢ નો 1 માત્ર પોઝિટિવ કેસના કોરોના વાયરસ દર્દી ના પરિવાર ની કરુણ વેદના અને દયનિય પરિસ્થિતિ નો આ વિડિઓ સાંભળીને આપ પણ થઈ જશો હેરાન શુ છે હકીકત જુઓ વીડિઓ https://youtu.be/oCJUGsRcK_o
સનેહી અને પરિવારના સભ્ય તારક મહેતા કા ઉલટા ચશ્માના નિર્માતા તથા દિગ્દર્શક શ્રી.અસિતભાઈ મોદીનો સંવેદનશીલતા સાથે કોરોના સામે સુરક્ષીત રહો ધરમાં જ રહેવાનો સંદેશો. https://youtu.be/Lf9u2WHQDVw
વડોદરા શહેરના સરદાર એસ્ટેટ નજીકના દશાલાડવન પાસે એક ખુલ્લા પ્લોટમાં આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે આગ લાગવાની ઘટના અંગે ફાયરબ્રિગેડ ને જાણ કરાતા સ્થળ ઉપર દોડી ગયેલ બે ફાયર ફાયટરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું પરંતુ આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. https://youtu.be/ZnYxuDHKkEs
વડોદરા શહેરમાં કોરોના એ કહેર મચાવ્યો છે અને લોકલ ટ્રાન્સમિશનના કેસો પણ વધી રહ્યા છે ત્યારે શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં જ્યાં કહાર લોકોની વધુ વસ્તી છે ત્યાં એક કોરોના સંક્રમિત વ્યક્તિ કે જેને હોસ્પિટલમાંથી રજા આપી હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના હોવા છતાં આજે વહેલી સવારથી કહાર મહોલ્લામાં આંટાફેરા કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જેથી સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી અને જાતે જ સૌએ ફિનાઇલ, ડેટોલ વગેરે રસ્તાઓ પર નાંખી સેનેટાઇઝ કર્યું હતું અને તંત્રને અહીં સેનેટાઇઝેશન કરવા માટે માંગણી સાથે આ વ્યક્તિને પોલીસ દ્વારા ફરજિયાત ઘરમાં ક્વોરન્ટાઈન રહેવા પગલાં ભરવાની માંગ કરી હતી. https://youtu.be/CSI99mRndqM